SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ७७४ भगवती सूत्रे भगवंते एवं वयासी' ततः खलु अन्ययूथिकाः अन्यतीर्थिकास्तान् स्थविरान भगवतः एवं वक्ष्यमाणप्रकारेण अवादिषुः- 'तुम्हाणं अज्जो ! दिज्जमाणे अदिन्ने, पडिग्गहेज्जमाणे अप डिग्गहिए, निसिरिजमाणे अणिसट्टे' हे आर्या : 1 स्थविरा: । युष्माकं मते खलु दायापेक्षया दीयमानं वस्तु अदत्तं भवति, प्रतिगृह्यमाणं वस्तु ग्राहकापेक्षया अमतिगृहीतं भवति, निसृज्यमाणं क्षिप्यमाणं पात्रापेक्षया वस्तु अनिसृष्टं भवति, तथा च दीयमानस्य वस्तुनो वर्तमानकालवर्त्तित्वात् दत्तस्य चातीतकालवर्तित्वात् वर्तमानातीतयोश्चात्यन्तभिन्नत्वात् दीयमानं दत्त न भवति, प्रकार से स्थविर भगवन्तों का कथन सुनकर उन अन्यतीर्थिकजनों ने अपनी बातको साबित करने के लिये उनसे ऐसा कहा - 'तुम्होणं अज्जो ! दिज्जमाणे अदिन्ने, पडिग्गहेज्जमाणे अपडिग्गहिए, निसिरिज्जमाणे अणिसट्टे' हे आर्यो ! आपके मत में दायक की अपेक्षा दीयमान वस्तु अदत्त होती है, ग्राहक की अपेक्षा प्रतिगृह्यमाणवस्तु अप्रतिगृहीत होती है पात्र की अपेक्षा क्षिप्यमाण वस्तु अनिसृष्ट होती है । अर्थात् दीयमान वस्तु वर्तमानकालवर्ती होती है और दत्त वस्तु अतीत कालवर्ती होती है । वर्तमानकाल और अतीतकाल में जब अन्तर है तो इन से युक्त हुई वस्तु में इन दोनों कालों की अपेक्षा अन्तर क्यों नहीं होगी अवश्य होगी । दीयमान वस्तु दत्त 'तणं ते अन्नउत्थिया ते थेरे भगवंते एवं वयासी' ते स्थविर ભગવતેાની આ પ્રકારની વાત સાભળીને તે પરતીથિકાએ પાતાની માન્યતાને સાખિત કરવાને માટે તેમને આ પ્રમાણે કહ્યુ 'तुम्हाणं अज्जो ! दिज्जमाणे अदिन्ने, पडिग्गहेज्जमाणे अप डग्गहिए, निसि - रिजमाणे अणिसट्टे' • હે આર્યાં! આપના મત મુજબ તે દાતા વડે દેવામાં આવી રહી હેાય એવી વસ્તુ અદત્ત ગણાય છે, ગ્રાહક વડે જે વસ્તુ ગ્રહણુ કરવામાં આવી રહી હાય છે તેને આપ અપ્રતિગૃહીત માને છે, પાત્રની અંદર ક્ષિષ્યમાણુ (નાખવામાં આવતી વસ્તુને તમે અનિસૃષ્ટ (અક્ષિપ્ત) ગણા છે એટલે કે દીયમાન (દેવામા આવતી) વસ્તુ કાળની અપેક્ષાએ વર્તમાનકાળવતી' હેાય છે અને દત્ત (અપાઈ ચુકેલી) વસ્તુ ભૂતકાલતિ હોય છે જો વતમાનકાળ અને ભૂતકાળમાં ભેદ માનવામાં આવે, તે તેમનાથી યુકત થયેલી વસ્તુમાં તે મને ફાળાની અપેક્ષાએ ભેદ કેમ ન હોય એટલે કે તેમની વચ્ચે ભેદ અવશ્ય માનવા જ પડે છે. દીયમાન વસ્તુને દત્ત (અપાઈ ચુકેલી) કહી સકાય નહિ, એટલે કે જે વસ્તુ અપાઇ ચુકેલી નથી—મત્ત છે—તેને જ તમે દત્ત
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy