SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ [ प्रमेयचन्द्रिका टीका. श. ८ उ. ६ सू. ५ क्रियास्त्ररूपनिरूपणम् ७४९ स्पृश्यते परिताप्यतेवा, तदाहारकदेहा म्भारक स्त्रिक्रियश्चतुष्क्रियो वा भवति, कायिकीभावे उत्तरयोरवश्यंभावात् पारितापनि कीभावे चाद्यत्रयस्यावश्यंभावान्, यत तेजसकार्मणशरीरापेक्षया जीवानां परितापकत्वं तदौदारिकाद्याश्रितत्वेन नाक हुआ है, वह पूर्वभव का देह उस तारक का ही देह माना जावेगा | अतः अस्थ्यादिरूप वह पूर्वभव देह उसका मनुष्यलोकवर्ती था-उस समय इसके द्वारा जो आहारक शरीर छुआ गया है या परितापित किया गया है, उस आहारक देह को आश्रित करके वह नाक तीन क्रियाओंवाला या चार क्रियाओंवाला होता है । क्योंकि कायिकी क्रिया के सद्भाव में इतर दो क्रियाओं का सद्भाव अवश्य आजाना है । और जहाँ पारितापनिकी क्रिया का सद्भाव होता है वहां आदि की तीन क्रियाओं का सद्भाव अवश्य आजाता है । इस तरह आहारक शरीर को आश्रित करके कायव्यापारवाला नारक जीव तीन क्रियाओंवाला और चार क्रियाओंवाला होता है - यह बात पूर्व भाव मज्ञापना नय के रुत से सध जाती है । पूर्व के भाव को कहनेवाला नय पूर्वभाव प्रज्ञापननय है । पूर्व में आहारक शरीर को आश्रित करके कायव्यापार करनेवाला नारक इस नय के मातानुसार ही तीन क्रियाओंवाला अथवा चार क्रियाओंवाला कहा गया है तथा तेजस और कार्मण शरीर की अपेक्षा जो जीवों में परिता થયેલા નારક પૂર્વ ભવના દેડને તે નારકના જ માની શકાય છે તેથી અસ્થિ આદિ રૂપ તેને પૂર્વભવને જે દેહ મનુષ્યલેાકવર્તી હતેા, તે દેહ દ્વારા ત્યારે તેણે જે આહારક શરીરના સ્પા કર્યાં હતા અથવા જે આહ્વારક શરીરને પરિતાપિત કર્યુ હતુ, તે આહ રક શરીરને આશ્રિત કરીને તેને ત્રણ ક્રિયાઓવાળા અથવા ચાર યિાએ કહેવામા આવ્યેા છે, કારણ કે કાચિઠ્ઠી ક્રિયાને સદ્ભાવ હાય ત્યારે ખીજી બે ક્રિયાઓના અવશ્ય સદ્ભાવ હોય અને જ્યાં પારિતાપનિકી ક્રિયાને સદૂભાવ હોય છે ત્યા પહેલી ત્રણ ક્રિયાચ્યાને સદ્ભાવ પણ અવશ્ય હાય છે. આ પ્રકારના આહારક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપારવાળા નારક જીવને ત્રણ ક્રિયાવાળા અને ચાર ક્રિયાવાળા કહેવામા આવ્યા છે. એ જ વાત પૂર્વ ભાવપ્રજ્ઞાપના નયના મતથી સિદ્ધ થાય છે પૂના ભાવને ખતાવનાર નને પૂભાવ ના કહે છે પૂત્ર (પૂર્વ ભવમાં) આહારક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપાર કરનાર નારકને આ નયના મતાનુસાર જ ત્રણ ક્રિયાઓવાળા અથવા ચાર ક્રિયાઓવાળા કહેવામાં આવ્યા છે. તથા તૈજસ અને કા`ણુ શરીરની અપેક્ષાએ જીવામાં
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy