SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ अथ षष्ठोदेशकः प्रारभ्यते । अष्टम शतकस्य षष्ठो देशकस्य संक्षिप्तविषयविवरणम् । संयतश्रमणानां निर्दोषाहारादिकं पतिलाभयतः श्रावकस्य किं फल भवति ! एकान्तेन निर्जरा भवति, उद्भिन्न मालोहरादि दोपयुक्तमाहारादिकं प्रतिलाभयतः किं फल भवति ? अत्यधिका निर्जरा किश्चित् पापकर्मवन्धश्च भवति, असंयतानाम् आहारादिकं प्रतिलाभयतः किं फलं भवति ? एकान्तेन पापकर्म भवति, निर्ग्रन्थस्य पिण्डद्वयग्रहणार्थमुपनिमन्त्रणम्, एवं त्रि चतुः पञ्च पट् सप्ताष्ट नव दश पिण्डानां ग्रहणार्थमुपनिमन्त्रणम्, पात्रद्वयग्रहणार्थ मुपनिमन्त्रणाम् यावत् दश पात्रग्रहणार्थमुपनिमन्त्रणम् आराधकविराधकवक्तव्यता प्रश्नः,-येषां सविधे आलोचना आठवे शतक का छठा उद्देशक अष्टम शतकके इस छठे उद्देशेका विषय विवरण संक्षेपसे इस प्रकार है- संयत श्रमणोंके लिये निर्दोष आहार आदि देनेवाले श्रावकको क्या फल प्राप्त होता है ? यह प्रश्न, एकान्तसे निर्जरा होनेरूप फल प्राप्त होता है, यह उत्तर ! उब्भिनमालोपहत आदि दोषयक्त आहार आदि देनेवाले श्रावकको कया फल प्राप्त होता है ? यह प्रश्न निर्जरा तो अत्यधिक होती है, तथो पापकर्मका बंध थोडा सा होता है यह उत्तर । असंयत आदिके लिये है । आहार आदि देनेवाले श्रावकको क्या कल प्राप्त होता है यह प्रश्न, एकान्तसे पापकर्मका बंध होता है- उत्तर । निग्रन्थ के लिये दो पिण्ड ग्रहण करने निमित्त आमंत्रण करना. इसी प्रकार से तीन, चार, पाँच, छह, सात, आठ, नौ, दश इन पिण्डोंको ग्रहण करने निमित्त उपनिमंत्रण करना. दो पात्रोंको ग्रहण करने निमित्त उपनिमंत्रण આઠમા શતકને છઠે ઉદ્દેશક- આઠમાં શતકનાં છઠ્ઠા ઉદ્દેશકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે- પ્રશ્ન- “સંત શ્રમને નિર્દોષ આહારાદિ વહેરાવનારા શ્રાવકને ક્યા ફળની પ્રાપ્તિ થાય છે ?” ઉત્તર- “સ પૂર્ણતઃનિર્જરા થવા રૂ૫ ફળ મળે છે.” પ્રશ્ન :- “તેમને અપ્રાસ્ક, અષણ-દોષયુકત આહાર આદિ દેનાર શ્રાવકને કયા ફળની પ્રાપ્તિ થાય છે?' ઉત્તર– “તેમને વધારે પ્રમાણમાં નિર્જરા અને અ૫ પ્રમાણમાં કર્મનો બંધ થાય છે. પ્રશ્ન – “અસંયત આદિને આહારાદિ દેનારને કયા ફળની પ્રાપ્તિ થાય છે?' ઉત્તર :- “સ પૂર્ણતઃ પાપકમને બંધ થાય છે ? નિર્ચ થાને બે પિંડ ગ્રહણ કરવા માટે આમ ત્રણે, એજ પ્રમાણે ત્રણ, ચાર, પાચ, છ, સાત, આઠ, નવ અને દસ પિંડ ગ્રહણ કરવા માટેના આમરાણુનું કથન બે પાત્ર ગ્રહણ કરવા માટેનું ઉપનિમંત્રણ તથા ૧૦ પર્યન્તના પાત્ર ગ્રહણ કરવા માટેના ઉપનિમ ગણનું કથન. આરાધક વિરાધકની
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy