SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ H भगवतीसूत्रे पातिकयावत्-देवपञ्चेन्द्रियप्रयोगपरिणताः, यावत्- वैजयन्तानुत्तरोपपातिकदेवपञ्चेन्द्रियप्रयोगपरिणताः, जयन्तानुत्तरौपपातिकदेवपञ्चेन्द्रियप्रयोगपरिणताः, अ. पराजितानुन्तरौपपातिकदेवपञ्चेन्द्रियप्रयोगपरिणताः, सर्वार्थसिद्धानुत्तरौपपातिकदेवपञ्चेन्द्रियप्रयोगपरिणताश्च । इति प्रथमो दण्डकः ॥१॥ तत्रास्मिन् नामबारे जीवानाम् एकाशीतिर्भदा भवन्ति, तथाहि-एकेन्द्रियाः पृथिवीकायिकादयः पञ्च स्थावराः सूक्ष्मवादरभेदेन दशविधाः १० । विकलेन्द्रियाः द्वीन्द्रिय-त्रीन्द्रिय-चतुरिन्द्रिय-भेदेन त्रिविधाः १३ । नैरयिका: प्रथमरत्नप्रभादियावदधःसप्तमतमस्तमःमभावासिनः सप्तविधाः २०, संक्षितियंग्योनिकपश्चेन्द्रियाः पञ्चविधाः २५, असंज्ञितिर्यग्योनिकपञ्चेन्द्रियाः पञ्चविधाः ३०, गर्भजसंमूछिमभेदेन मनुष्या द्विविधाः ३२, असुरकुमारादिस्वनितकुमारपर्यन्तभेदेन भवनपतयो देवाः दशविधाः ४२, पिशाचादिदेव पचेन्द्रियप्रयोगपरिणत, अपराजित अनुत्तरौपपातिक देवपंचे न्द्रियप्रयोगपरिणत, और सर्वार्थसिद्ध अनुत्तरौपपातिकदेव पंचे. न्द्रिय प्रयोगपरिणत पुद्गल इस प्रकार से यह प्रथमदण्डक है इस नामद्वारमें जीवोंके ८१ भेद होते हैं वे इस तरहसे हैं एकेन्द्रिय पृथिवीकायिक आदि पाच स्थावर सूक्ष्म और बादर के भेदसे १० प्रकार के हैं, विकलेन्द्रिय द्वीन्द्रिय, त्रीन्द्रिय और चौइन्द्रियके भेदसे ३ प्रकार हैं, प्रथम रत्नप्रभा आदि सात पृथिवियोंमें रहनेवाले नारक जीव सात प्रकारके हैं संज्ञी तिथेच पचेन्द्रिय पांच मकारके हैं असंज्ञी तिर्य च पंचेन्द्रिय पांच प्रकारके हैं । गर्भज और संमूछिम के भेदसे मनुष्य दो प्रकार के हैं भवनपति देव असुरकुमारसे लेकर અનુત્તરૌપપાતિક દેવ પંચેનિદ્ર પ્રોગપરિણત, (૪) અપરાજિત અનુત્તરીયપાતિક દેવ પચેન્દ્રિય ગપરિણત અને (૫) સર્વાર્થ સિદ્ધ અનુત્તરૌપપાતિક દેવપંચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદગલ. આ પ્રમાણે પહેલું દડક સમજવું આ નામદ્વારમાં જીવન ૮૧ ભેદ નીચે પ્રમાણે છે એકેન્દ્રિય પૃથ્વીકાયિક આદિ પાંચ પ્રકારના સ્થાવર જીના સૂક્ષ્મ અને બાદરના ભેદથી ૧૦ પ્રકાર થાય છે, વિકલેન્દ્રિય જીવોના હીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ભેદથી ત્રણ પ્રકાર થાય છે. સાત નરકેમાં (રત્નપ્રભાથી તમતમાપ્રભ સુધીની સાત નરકૅમાં) રહેતા નરકેના સાત પ્રકાર થાય છે. સીતિર્થ ગ પચેન્દ્રિયના પાંચ પ્રકાર છે અને અસંજ્ઞીતિર્યંચપચેન્દ્રિયના પાંચ પ્રકાર છે. ગર્ભજ અને સંછિમના ભેદથી મનુષ્યના બે પ્રકાર છે. અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી ભવનપતિ દેવના દસ પ્રકાર છે.
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy