SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीमत्र । वीतरागः केवली भविष्यति वा, नवा भविष्यति, इत्येवंरूगेण छद्मस्थः कश्चित् पुरुषो न जानाति न पश्यति, इति भावः, तथैव 'अयौं सव्वदुक्खाणं अतं करिस्सइ वा न वा करिस्सइ १०' अय प्रत्यक्षतया दृश्यमानो जीवः केवलज्ञानादिमहद्धर्यादिगुणसम्पन्नः सर्वदुःखानामन्तं करिष्यति चा, न वा करिष्यति, इत्यपि न जानाति न पश्यति, छद्मस्थव्यतिरेकमाह'एयाणि चेव उप्पन्ननाणदंसणधरे अरहा जिणे केवली सवभावेण जाणड पासइ उत्पन्नज्ञानदर्शनघरः उत्पन्नकेवलज्ञानकेवलदर्शनः अहेन् जिनः केवली भगवास्तु सबभावेन साक्षात्कारेण एतानि चैव धर्मास्तिकायादीनि दश स्थानानि वस्तूनि सम्यक्तया जानाति पश्यति, तज्ञानविषयानाहशब्द ६, गंध ७, वायु ८, यह जीव जिन होगा या नहीं होगा ९? और यह जीव समस्त दःखोंका नाश करेगा या नहीं करेगा १० तात्पर्य यही है कि छद्मस्थजीव सर्वभावसे धर्मारितकायको नहीं जानता है इसी तरह से वह अधमास्तिकायको, आकाशास्तिकायको, देहरहित सिद्धजीवको, नहीं जानता है नहीं देखना है। परमाणु पुद्गलको उपलक्षणसे ड्यणुकादिक को भी नहीं जानता है नहीं देखता है। इसीतरहसे वह शब्दको गंधको, वायुको नहीं जानता देखता है । यह प्रत्यक्षरूप कोई भी प्राणी जिन वीतराग-केवली होगा अथवा नहीं होगा । उसी प्रकारसे प्रत्यक्षतया दृश्यमान यह जीव जो कि केवलज्ञानादि महर्द्धि वगैरह गुणोंसे संपन्न बना हुआ है समस्त दुःखोंका क्षय करेगा अथवा नहीं करेगा यह भी नहीं जानता है और देखता है । छद्मम्थजीवमे भिन्नजीव ही 'एयाणी चेव उप्पन्ननाणदंसघरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ' जो कि उत्पन्न केवलज्ञान केवलदर्शनको धारण करनेવાયુ ૮, આ જિન થશે કે નહી થાય ૯, અને આ જીવ સમસ્ત દુખોનો નાશ કરશે કે નહિં કરે? ૧૦ કહેવાનો હેતુ એ છે કે છ૬મસ્થ જીવ સર્વભાવથી ધમસ્તિકાયને જાણતા નથી. તે જ રીતે તે અર્ધાસ્તિકાયને, આકાશાસ્તિકાયને, મુકત શરીરને જાણતા નથી તેમ જેતા પણ નથી. પરમાણુ પુદ્ગલેને ઉપલક્ષણથી કયJક આદિને પણ જાણતા નથી કે જોઈ શકતા નથી. એ જ રીતે તે શબ્દને, ગંધર્ન કે વાયુને પણ જાણતા નથી કે દેખતા નથી. આ પ્રત્યક્ષરૂપે કોઇપણ પ્રાણી જીન-વીતરાગ-કેવળી થશે અથવા નહીં થાય બસ એ જ રીતે પ્રત્યક્ષ રૂપથી દેખાતો નથી. આ જીવ જો કે કેવળજ્ઞાન આદિ મહર્થિક વિગેરે ગુણોથી યુકત બનેલ છે. સમસ્ત દુખેને નાશ કરશે કે નહીં કરે એ પણ જાણતો નથી અને દેખતો નથી છદ્મસ્થ જીવથી જુદા જીવ જ 'एयाणि चेव उप्पननाणदसणधरे अरहाजिणे केवली सवभावेणं जागइ पासई' જે ઉત્પન્નજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરવાવાળા છે અર્થાત કેવળજ્ઞાની કેવળદની
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy