SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.८ उ.२ सू.३ धर्मास्तिकायादे१विज्ञेयत्वनिरूपणम् ३०५ भाववानपि परमाण्यादिमूर्तपदार्थान् जानात्येव, अवधिविशेषस्य सर्वमूर्तविषयत्वात्, एवञ्च 'सर्वभावेन' इत्यस्य कथञ्चिज्जानम्नपि अनन्तपर्यायतया यद्यपि धर्मास्तिकाय आदि पदों को अमूर्त होनेके कारण उन्हें नहीं जानता है, परन्तु फिर भी परमाणु आदि मृर्त पदार्थो को तो वह जानता ही है । क्योंकि अवधिज्ञानका विषय 'रूपिष्ववधेः के अनुसार सर्वमूर्त पदार्थ है । अर्थात विशेष अवधिज्ञान समस्तरूपी पुद्गलोंको जानता है । तात्पर्य कहनेका यह है कि जो छद्मस्थ पुरुष है अवधिआदि ज्ञानसे रहित है ऐसा मतिश्रतज्ञानवाला पुरुप धर्मास्तिकाया. दिक दश पदार्थोंको साक्षात्रूपसे नहीं जानता है वह तो उन्हें श्रुतज्ञान आदिकी सहायतासे ही जानता है, परन्तु फिर भी वह 'मतिश्रुतयोनिबंधो द्रव्येष्वसर्वपर्यायेषु' के अनुसार उनकी समस्त पर्यायोंको नहीं जानता है । अब रहा अवधिज्ञान आदि विशिष्टज्ञानवाला पुरुष सो वह भी इन अमूर्तधर्मादिक द्रव्योंको नहीं जानता है क्योंकि अवधिज्ञानका विषयरूपी पदार्थ कहा गया है । अरूपी नहीं अरूपी को जाननेवाला एक केवलज्ञान ही हैं । परन्तु फिर भी अवधिज्ञानी परमाणु आदि पदार्थों को स्पष्टरूपसे जानता ही है । मतिश्रुतज्ञानी परमाणु आदि पदार्थो को परकी सहायताले अस्पष्टरूप जानता है तब कि यह अवधिज्ञानी आत्मा उन्हें परकी सहायताके विना ही આદિથી તે તે જાણે છે અવધિજ્ઞાનાદિ અતિશયવાળો પુરુષ જે કે ધમસ્તિકાય આદિ દશ પદાર્થોને અમૂર્ત હોવાને લીધે તેને જાણતો નથી પરંતુ પરમાણુ આદિ મૂર્ત પદાર્થોને तो ते न भडे अवधिज्ञान विषय 'रुपिष्ववधेः' मे पायानुसार मघा મૂર્ત પદાર્થો છે અર્થાત વિશેષ અવધિજ્ઞાન સમસ્તરૂપી પુલને જાણે છે કહેવાનો હેતુ એ છે કે જે છમસ્થ પુરુષ છે,–અવધિજ્ઞાનથી રહિત છે, એવા અતિશ્રુત જ્ઞાનવાળા પુરુષ ધમસ્તિકાય આદિ દશ પદાર્થોને સાક્ષાતરૂપથી જાણતો નથી તે તે તેને શ્રુતજ્ઞાનાદિની सहायताथी त छे ५२तु ते 'मतिश्रतयोनिबंधो द्रव्येप्वसर्वपर्यायेषु' मे पायानुસાર તેના સમસ્ત પર્યાયને જાણતો નથી. હવે બાકી રહ્યા અવધિજ્ઞાન વિશિષ્ટ જ્ઞાનવાળા પુરુષ તે તે પણ આ અમૂર્ત ધર્માદિ દ્રવ્યને જાણતા નથી કેમકે અવધિજ્ઞાનને વિષયરૂપી પદાર્થ કહેલ છે અરૂપી નહી. અરૂપીને જાણવાવાળું એક કેવળજ્ઞાન જ છે. તે પણ અવધિજ્ઞાની 'પરમાણુ આદિ પદાર્થોને સ્પષ્ટપણે જાણે જ છે અતિશ્રુતજ્ઞાની પરમાણુ આદિ પદાર્થોને બીજાની સહાયતાથી અસ્પષ્ટ રૂપથી જાણે છે ત્યારે આ અવધિજ્ઞાની આત્મા બીજાની સહાયતા વિના જ સ્પષ્ટ રૂપથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy