SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श. ६ उ. ७ सृ. ३ उपमेयकालस्वरूपनिरूपणम् ६९ ज्ञानसिद्धाः केवलिनः नतु सिद्धिं गताः सिद्धा इह ग्राह्यास्तेषां वदनासंभवात्, प्रमाणानाम् वक्ष्यमाणोश्लक्ष्णलक्ष्णिका - अंगुल - वितस्ति- हस्तदण्डादिलोकप्रसिद्ध परिच्छेदकानाम् सर्वेषां प्रमाणानाम् आदि सर्वप्रथमं प्रमाणं परमाणु वदन्ति = प्रतिपादयन्ति । यद्यपि नैश्चयिकपरमाणोरपि - इदमेव लक्षणं तथापीह प्रमाणाधिकारादिदं व्यावहारिकपरमाणुलक्षणं विज्ञेयम् । अत्यन्ततीक्ष्णशस्त्रसूच्यादिना यो न छेद्यो भेद्यो वा भवेत् स सर्वप्रमाणेषु प्रथमप्रमाणकारणभूतः परमाणुरुच्यते इत्यर्थः । भगवान् ग्रहण नहीं किये गये हैं- क्यों कि उन में उपदेश देना संभवता नहीं है । उपदेश देने की असंभवता इस लिये है कि उनके शरीर के अभाव में मुखका सदभाव रहता नहीं है । परमाणुको जो सर्व प्रमाणों का आदिभूत प्रकट किया गया है उस का तात्पर्य यह है कि लोक में ये वक्ष्यमाण उत् श्लक्ष्णश्लक्ष्णिका, अंगुल वितस्ति- वेंत - हस्त दण्ड आदि प्रमाणरूप से माने गये है- क्योंकि इनसे पदार्थ आदि के परिमाण आदि का ज्ञान होता है- सो इन समस्त प्रमाणों की उत्पत्ति का यह परमाणु ही आधकारण है, अतः इसे सर्वप्रथम प्रमाण कहा गया है । यद्यपि नैश्चयिक परमाणुका भी यही लक्षण है- परन्तु फिर भी यहाँ प्रमाण का अधिकार होने से यहाँ व्यावहारिक परमाणु का लक्षण कहा गया जानना चाहिये । अत्यन्त तीक्ष्ण शस्त्र - सूची आदि से भी जो छेद्य भेद्य नहीं होता है (જ્ઞાનસિદ્ધ) જ્ઞાની કેવલી ભગવાનેાએ કહ્યુ છે. અહી સિદ્ધ’ પદને પ્રયાગ સિદ્ધગતિમાં વિરાજતા સિદ્ધ ભગવાનેાના અર્થમાં કરાયા નથી, કારણ કે તે ઉપદેશ ઇ શકતા નથી. ઉપદેશ દેવાને માટે તે સુખ જોઇએ. સિદ્ધ ભગવાનેાને શરીર જ હાતુ નથી, તા સુખ તેા કયાથી હાય ! અહી તેા કેવળજ્ઞાનીને માટે ‘સિદ્ધ’ પદના પ્રયોગ કરાય છે. પરમાણુને સવ` પ્રમાણેમાં આદિભૂત કહેવાનુ કારણ એ છે કેÀાકમા ઉત લક્ષ્મ सक्षम, मंगुस, वितस्ति-वेत, सुरत, 3 महिने अभायुश्ये मानवामां आवे छे. -આા પ્રમાણા દ્વારા પદા' આદિના પરિમાણુ આદિનું જ્ઞાન થાય છે. એ સમસ્ત પ્રમાણેની ઉત્પત્તિનું આદ્ય કારણ આ પરમાણુ જ ગણાય છે, તે કારણે તેને આદિ (સર્વાં પ્રથમ) પ્રમાણ કહ્યું છે. જો કે નૈઋચિક પરમાણુનું પણ એ જ લક્ષણ છે, પરન્તુ અહીં પ્રમાણુના અધિકાર ચાલતા હોવાથી અહી વ્યવહારિક પરમાણુનું લક્ષણ કહેવામાં આવ્યું છે એમસમજવું. પમાણુ એવું હાય છે કે અત્યંત તીક્ષ્ણ શસ્ત્ર, સાય આદિ વડે પણ તેનું
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy