SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ . ४०५ .............. .. - भगवतीय तराए, नीललेस्से नेरइए महॉकम्मतराए ? हे भदन्त ! तत केनार्थेन एवमुच्यते यत् कृष्णलेश्यो नैरयिकः अल्पकर्मतरः, नीललेश्यो नैरयिकः महाकर्मतरः ? नीललेझ्यापेक्षया कृष्णलेश्या एव अत्यन्ताशुभपरिणामतया, नीललेश्यायास्तु कृष्णलेश्यापेक्षया किञ्चित्-शुभपरिणामतया कृष्णलेश्यनैरयिकस्यैव नीललेश्यनैरयिकापेक्षया अधिककर्मवन्धकत्वं युक्तं, न तु तदपेक्षया तस्य अल्पकर्मवन्धकत्वमित्येताशपम्ये किं रहस्यमिति प्रश्नाशयः । भगवानाह-गोयमा ! ठिई पडुच्च' हे गौतम ! स्थिति प्रतीत्य अपेक्ष्य स्थित्यवुच्चह, कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से नेरइए महाकम्मतराए' हे भदन्त ! आप ऐसा किस कारणको लेकर कह रहे हैं कि कृष्णलेश्यावाला नारकजीव अल्पकर्सका बंधक हो सकता है और नीललेश्यावाला नारकजीव ज्ञानावरणीयादि महाकर्मोंका यंधक हो सकता है ? कारण जाननेकी इच्छा गौतमस्वामीके चित्तमें इसलिये उत्पन्न हुई है कि नीललेश्याकी अपेक्षा कृष्णलेझ्यामें परिणामौकी अत्यन्त अशुभता रहती है और कृष्णलेश्याकी अपेक्षा नीललेश्यामें परिणामोंकी किञ्चित् शुभता रहती है इसलिये कृष्णलेश्यावाले नारकके ही नीललेश्यावाले नारककी अपेक्षा अधिक कर्मबंधका , होना युक्तियुक्त प्रतीत होता है लीललेश्यावाले नारकजीवके कृष्णलेश्यावाले नारकजीवकी अपेक्षा अधिक कर्मबंधका होना प्रतीत होता, है अतः यहां जो ऐसा वैषम्य हुआ है उसका क्या रहस्य है यही प्रश्नका आशय है इसके उत्तरमें प्रभु उनसे कहते हैं कि 'गोयमा ! छ। 8 "कण्हलेस्से नेरइए अप्पकम्मतराए नीललेस्से नेरइए महा कम्मतराए' કૃષ્ણલેશ્યાવાળે નારક જીવ અલ્પકર્મનો બધક હોઈ શકે છે અને નલલેશ્યાવાળે નારક જીવ જ્ઞાનાવરણીય આદિ મહાકર્મનો બંધક હોઈ શકે છે! આ પ્રકારને પ્રશ્ન ઉદ્દભવવાનું કારણ એ છે કે નીલ લેફ્સા કરતા કુષ્ણસ્થામાં પરિણમેની અત્યન્ત અશુભતા રહે છે, અને કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ નીલ લેગ્યામાં પરિણામોની છેડે ઘણે અંશે શુભતા રહે છે, તે કારણે એવું લાગે છે કે કૃષ્ણલેશ્યાવાળો નારક જીવ જ નીલ લેશ્યાવાળા નાક જીવ કરતાં અધિક કમબ ધક હોવો જોઈએ, અને નીલેશ્યાવાળે નારક કૃષ્ણલેશ્યાવાળા નારક કરતા અલ્પ કર્મનો બંધક હોવો જોઈએ. પણ અહીં જે વિષમ્ય પ્રકટ કરવામાં આવ્યું છે તેની પાછળ શું રહસ્ય છે તે જાણવા માટે ગૌતમ સ્વામીએ ઉપર્યુંકત પ્રશ્ન પૂછયે છે गौतम स्वामीना प्रश्न उत्तर भापता मडावीर प्रभु छे. “गोयमा ! ठिइं पडुण"
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy