SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ - १२६ भगवतीम्रो तदुक्तम् पूर्वम्-यतः पूर्वमुक्तमिहै। 'नेरइए णं भंते ! नेरइएमु उववज्जइ, अनेरइए नेरइएसु उववज्जइ ? गोयमा । नेरइए नेरइएमु उववज्जइ, णो अनेरइए नेरइएसु उववज्जइ' त्ति' नैरयिकः खलु भदन्त ! नैरयिकेषु उपपद्यते, अनैरयिको वा नैरयिकेषु उपपद्यते ? गौतम ! नैरयिकोनैरयिकेषु उपपद्यते, नो अनैरयिकः नैरयिकेषु उपपद्यते इति । अयं भावः तथा च नारकायुः प्रथमसमयसंवेदने एव नारका उच्यन्ते, अथ च नारकाधायुष्यसहचारिणां च पञ्चेन्द्रियजात्यादिनामकर्मणामपि तदायुःप्रथमसमयसंवेदने एव उदयो ४ उद्देशक में प्रकट की है कि 'नेरइए णं भंते ! नेरइएस्सु उववनइ, अनेरइए नेरइएमु उववजह ? गोयमा ! नेरइए नेरइएसु उववजह, णो अनेरइए नेरइएस्लु उववजइ' जो नैरयिक होता है वही नैरयिकोंमें उत्पन्न होता है, अनेरयिक नैयिकों में उत्पन्न नहीं होता है । तात्पर्य कहनेका यह है कि गति, आयु और आनुपूर्वी इनका उदय एक साथ हो जाता है । इसलिये जब गौतमने प्रभुसे ऐसा प्रश्न किया कि हे भदन्त ! नैरयिक नैरयिकोंमें उत्पन्न होता है कि अनैरयिक नैरयिकोंमें उत्पन्न होता है ? तब प्रभुने उनसे कहा कि हे गौतम ! जिस जीवने पहिले गृहीतभवमें ही नरक आयुका बंध कर लिया है ऐसा वह जीव उस गृहीतभव में ही उस जातिकी आयुके बंध हो जानेके कारण उसके प्रथम समयमें संवेदन होने पर ही नारक कहलाने लगता है। तथा नारक आदि आयुष्यके सहचारी पंचेन्द्रिय जाति आदि नाम कर्माका भी नारक आदि 'नेरइएण भंते । नेरइएमु उववज्जइ, णो अनेरइए नेरइएमु उववज्जइ” 'गोयमा! नेरइए नेरइएमु उववज्जइ, णो अनेरइए नेरइएम उववज्जइ '२ ना२६ હોય છે તે જ નચિકેમાં ઉત્પન્ન થાય છે, અનેરયિક નચિકેમાં ઉત્પન્ન થતો નથી. કહેવાનુ તાત્પર્ય એ છે કે ગતિ, આયુ અને આનુપૂર્વીનો ઉદય એક સાથે થઈ જાય છે તેથી જ્યારે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછ કે “હે ભદન્ત ! નરયિક નરયિકમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિકનેકેમાં ઉત્પન્ન થાય છે”, ત્યારે મહાવીર પ્રભુએ તેમને જવાબ આપે કે “હે ગૌતમ! જે જીવે પહેલાં ગૃહીત ભવમાં જ નરકાસુને બધ કર્યો હોય છે, એ તે જીવ તે ગૃહીત ભવમાજ તે પ્રકારના આયુને બંધ થઈ જવાને કારણે તેના પ્રથમ સમયમાં સંવેદન થતાં જ નારક કહેવાવા માંડે છે તથા નારકાદિ આયુના સહચારી પંચેન્દ્રિય જાતિ આદિ નામકને પણ નારક આદિ આયુના
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy