SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श.६ उ.८ सू. २ आयुर्वन्धस्वरूपनिरूपणम् १२५ दलिकानां नाम तथाविधपरिणामः प्रदेशनामः, प्रदेशरूपं वा नाम कर्मविशेषः प्रदेशनाम, तेन सह निधत्तं यद् आयुः तत् प्रदेशनामनिधत्तायुः, 'अणुभागनामनिहत्ताउए'६ अनुभागनामनिधत्तायुः-अनुभागः आयुदलिकानां विपाकः तत्स्वरूपो नाम परिणामः' अनुभागनामः, अनुभागरूपं वा नामकर्म अनुभागनाम, तेन सह निधत्तं यद् आयुस्तद् अनुभागनामनिधत्तायुः । अथ जात्यादिनाम कर्मणा किमर्थमायु विशिष्यते इति चेदाह आयुपः प्राधान्योपदर्शनार्थम् , यतो हि नारकाधायुरुदये सति जात्यादिनामकर्मणामुदयो भवति आयुप एव नारकादिभवोपग्राहकत्वात् । दलिकोंका जो नाम तथाविध परिणाम है वह प्रदेशनाम है अथवा प्रदेशरूप जो नाम-कर्म विशेष है वह प्रदेशनाम है। इस प्रदेशनाम के साथ निधत्त जो आयु है वह प्रदेशनाम निधत्तायु है । 'अणुभाग नामनिहत्ताउए' आयुके दलिकोंका जो विपाक है और इस विपाकरूप जो परिणाम है वह अनुभागनाम है अथवा अनुभागरूप जो नाम कम है वह अनुभागनाम है इस अनुभागनास के साथ निधत्त निषेकको पास हुआ जो आयुकर्म है वह अनुभागनामनिधत्तायु है। शंका-आयु को जाति नामकर्मद्वारा किसलिये विशेषित किया गया है । समाधान-आयुकर्ममें प्रधानता दिखलाने के ही उसे यहां विशेष्य बनाया गया है क्योंकि नारक आदि आयुके उदय होने पर ही जात्यादिरूप नामकर्मका उदय होता है । क्योंकि आयुको ही नारक आदि भवोंका उपग्राहक माना गया है । यहयात शास्त्रकारने पहिले यहीं पर शतक પ્રકારનું જે પરિણામ છે તેને પ્રદેશનામ કહે છે. અથવા–પ્રદેશરૂપ જે નામ-કર્મ વિશેષ છે તેને પ્રદેશનામ કહે છે તે પ્રદેશનામની સાથે નિધતા જે આયુ છે તેને પ્રદેશનામ निधत्तायु ४हे छ (6) "अणुभागनामनिहत्ताउए" मायुना लिने २ वि , અને આ વિપાકરૂપ જે પરિણામ છે, તેને “અનુભાગ નામ” કહે છે અથવા-અનુભાગરૂપ જે નામ-કર્મ છે તેને “અનુભાગ નામ કહે છે. આ અનુભાગ નામની સાથે નિધત્ત (न पामे) मे २ भायु छे तन "मनुभागनाम निधत्तायु" उ छे. શંકા-આયુને જાતિ નામકર્મ દ્વારા શા માટે વિશેષિક કરવામાં આવેલ છે, સમાધાન-આયુકમમાં પ્રધાનતા બતાવવાને માટે જ તેને અહીં વિશેષ્ય બનાવવામાં આવ્યું છે, કારણ કે નારક આદિ આયુને ઉદય થાય ત્યારે જ જાત્યાદિ રૂપ નામકર્મને ઉદય થાય છે, કારણ કે આયુને જ નારક આદિ ભવેનું ઉપગ્રાહક માનવામાં આવેલ છે. એજવાત સૂત્રકારે આ ગ્રન્થના ચેથા શતકના નવમાં ઉદ્દેશકમાં પહેલાં પ્રગટ કરેલી છે
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy