SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ' भगवतीसूत्र क्षयवन्तो भवन्तीति भावः । तदेव दृष्टान्तद्वारा दृढयति-' से जहानामए केइ पुरिसे मुक्कं तणहत्थयं जायतेयंसि पविखवेज्जा' हे गौतम ! तत्-अथ यथा नाम कोऽपि पुरुषः शुष्कं तृणहस्तकं घासपूलकं जाततेजसि अग्नौ प्रक्षिपेत् , 'से यथार्थरूप से ज्ञात होने लग जाता है कि यह जो कुछ हो रहा है वह ऐसो ही होना था सो हो रहा है-मेरे हर्षविपाद करने से यह कमती घढती नहीं हो सकता है-ऐसा करने से तो उल्टा कर्म का ही आगामी यंध होगा अतः मध्यस्थ भाव रखकर वे उस आपतित थोड़ी चाहे बहुत भी वेदना को समताभाव से भोगते रहते हैं। उनकी आत्मा में यह दृढश्रद्धा जमी रहती है कि (अनहोनी कोई बात होती नहीं है और जो होती है वह (होने लायक) इसलिये होती है-अतः ऐसी स्थिति में अधीर धनना यह कथमपि उचित नहीं है इस तरह के दृढ साहस के साथ रागद्वेष रहित समताभाव धारण करने से आत्मा में नवीन कर्मी का घंध होता नहीं है और जो संचित कर्म होते हैं, उनकी निर्जरा होते रहने से अन्त में वे सर्व कर्मों से विप्रमुक्त होते हैं। इसी बात को सूत्रकार दृष्टान्त द्वारा पुष्ट करने के निमित्त गौतम से (से जहा नोमए केइ (કમેને સર્વથા અન્ત કરનારા) હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યદર્શનની પ્રાપ્તિ થઈ ગયા પછી તેમને પદાર્થનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોય છે, તે કારણે અહ૫ અથવા મહાવેદનાનું વેદન કરવા છતાં પણ તેઓ એ પરિસ્થિતિમાં રાગદ્વેષ રૂપ કલુષિત પરિણામવાળા બનતા નથી, કારણ કે તેમને તે યથાર્થ રૂપે સમજાવા લાગે છે કે જે બનવાનું હતું એ જ બની રહ્યું છે. મારા દ્વારા હર્ષ અથવા શોક કરવાથી તેમાં કંઈ પણ ફરક પડી શકે તેમ નથી. એમ કરવાથી ઉલ્ટા કર્મને વધુ બંધ બંધાશે. તે કારણે તેઓ તેમના પર આવી પડેલ દુઃખને અથવા ડી કે વધારે વેદનાને સમતાભાવે સહન કર્યા કરે છે. એમના આત્મામાં એવી પાકી શ્રદ્ધા બંધાયેલી રહે છે કે ન બનવા લાયક કઈ વાત બનતી નથી અને જે કંઈ બને છે તે બનવાને લાયક હોવાથી જ બન્યા કરે છે. તે એવી પરિસ્થિતિમાં અકળાઈ જવું અથવા સમતાવૃત્તિને ત્યાગ કરવું તે બિલકુલ ઉચિત નથી. આ પ્રકારને રાગદ્વેષ રહિતને સમતાભાવ રાખવાથી આત્મામાં નવીન કર્મોને બંધ થત નથી અને સંચિત કર્મોની નિર્જરા થતી રહે છે અને અન્ત એ જીવ સમસ્ત કર્મોને ક્ષય કરીને મોક્ષ પામી શકે છે.
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy