SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ......... ... ..भगवतीन भगवान् आह-गोयमा । जीवा णो सोवचया णो सावचया' हे गौतम ! जीवाः खलु नो सोपचयाः नो वृद्धिमन्तः अनुत्पन्नानां तत्रोत्पत्यभावात् उद्भूत हुई जीवराशि मिल जाती है और इससे पूर्वसंख्या की वृद्धि हो जाती है क्या ? यह पहिला प्रश्न है। या उस निश्चित जीवराशि में से कितनेक जीवों के निकल जाने से या उनके अन्यपर्यायापन्न हो जाने से उसकी संख्या में हीनतो आ जाती है क्या ? यह दूसरा प्रश्न है। एक साथ ही उसमें अन्य जीवों के उत्पन्न होकर आ मिलने से और मरण करके उसमें से निकल जाने से जीवसंख्यामें युगपत् हानि और वृद्धि दोनों बातें होती हैं क्या ? यह तीसरा प्रश्न है । तथा उत्पाद और उद्वर्तना के अभाव को लेकर ये सब कुछ नहीं होता है क्या ? भगवान् गौतम के इन प्रश्नों का उत्तर देने के अभिप्राय से उनसे कहते हैं कि (गोयमा) हे गौतम ! (जीवा णो सोवचया) जीव सोपचय नहीं हैं क्यों कि अनुत्पन्न जीवों कि वहां पर उत्पत्ति होने का अभाव है। जीवराशि सोपचय तो तब ही मानी जा सकती कि जब उसमें और दूसरे जीव नये उत्पन्न होकर मिलते परन्तु जीवों की घटपटादि की तरह नवीन उत्पत्ति तो होती नहीं है-अतः जीवराशि जितनी है वह उतनी જીવરાશિને વધારે થવાની તે મૂળ સંખ્યામાં વૃદ્ધિ થાય છે ખરી? આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આ પ્રમાણે છે-જેવી રીતે ધાન્યની રાશિમાંથી * ડુિં ધાન્ય લઈ લેવાથી ધાન્યની રાશિના વજનમાં ઘટાડો થાય છે, એવી રીતે નિશ્ચિત જીવરાશિમાંથી કેટલાક જી નીકળી જવાથી અથવા અન્ય પર્યાયમાં ચાલ્યા જવાથી શું તેમની સંખ્યામાં ઘટાડો થાય છે ખરે? ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે–એકી સાથે બીજા છ પેદા થઈને તે જીવરાશિમાં આવી મળવાથી અને મરીને તેમાંથી નીકળી જવાને કારણે જીવસંખ્યામાં એકી સાથે વૃદ્ધિ અને હાનિ અને થાય છે ખરાં? એ પ્રશ્ન–અથવા ઉત્પત્તિ અને મરણના અભાવે શું ઉપચય-અપચય જેવું કાંઈ પણ હોતું નથી ? गौतम स्वाभाना मा प्रश्नोन 6त्तर भापता महावीर प्रभु हे छ-"गोयमा!" है गौतम ! (जीवा णो सोवचया) व पत्यथी युक्त खाता नथी, ४१२ કે અનુત્પન્ન જીવેની ત્યાં ઉત્પત્તિ થવાને અભાવ છે. જીવરાશિને ત્યારે જ ઉપચય યુકત માની શકાય કે જ્યારે તેમાં બીજા નવાં ઉત્પન્ન થયેલાં છે. આવીને મળી જાય. પરંતુ ઘટપટાદિ (ઘડા, વસ્ત્ર આદિ) ની જેમ જીની નવી ઉત્પત્તિ તે થતી નથી. તેથી જa 5 )
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy