SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयन्द्रिका टी० ० ५ ० ८ ० १ पुद्गलस्वरूपनिरूपणम् "एनो कालाएसे-, ण अप्पएसा भवे असंखगुणा, किं कारणं पुण भवे ? भन्नइपरिणामबाहुल्ला ॥४॥ छाया-" इतः कालादेशेन अप्रदेशाः भवेयुरसंख्यगुणाः । किं कारणं पुनर्मवेत् ? भेण्यते परिणामबाहुल्यात् " ॥४॥ अयं भावः-यो हि यस्मिन् समये यद् वर्ण-गन्ध-रस-स्पर्श-संघात-भेदसूक्ष्मत्व-बादरत्वादिपरिणामान्तरम् आपन्नः स तस्मिन् समये तदपेक्षया कालतोऽप्रदेशः कथ्यते, तत्र च एकसमयस्थितिक इत्यन्ये, परिणामाश्च वहन इति मतिपरिणामं काला प्रदेशसंभवात् तद् बहुत्वं भवति, एतदेवाग्रे प्रतिपाद्यते___'भावेणं अपएसा, जे ते कालेण हुंति दुविहा वि, , 'एत्तो काला एसेणं' इत्यादि । भाव की अपेक्षा कहे गये अप्रदेश पुद्गलों की अपेक्षा कालादेश से कहे गये अप्रदेश पुद्गल असंख्यातगुणे हैं। इसका कारण क्या है ? तो इस प्रश्न का उत्तर परिणाम का बाहुल्य है। ___तात्पर्य कहने का यह है जो पुगल जिस समय में जिस वर्ण-गन्ध रस-स्पर्श-संघात-भेद-सूक्ष्मत्व एवं बादत्वादिरूप परिणामान्तर को प्राप्त किया हुआ होता है, वह पुद्गल उस समय में उस अपेक्षा से काल की विवक्षा को लेकर अप्रदेश कहा जाता है । इस परिणाम में वह एक समय की स्थितिवाला होता है-ऐसा किन्हीं २ आचार्यों का मत है। तथा परिणाम इतने ही हो सो यह बात तो है नहीं वे तो बहुत हैं-इस कारण प्रति परिणाम को जब पुदल प्राप्त करते हैं तो एक सामयिक काल की अपेक्षा उनमें अप्रदेशता की संभवता होती है। इस कारण ભાવની અપેક્ષાએ જે પુદ્ગલેને અપ્રદેશી કહ્યાં છે, તેમનાં કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી કહેલાં લે અસંખ્યાતગણી છે. તેનું કારણ શું છે? પરિણામના બાહુલ્યને કારણે એવું બને છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે छे-२ पुस २ समये २ वर्ष, अध, २स, २५श, संघात, मेह, सूक्ष्भत्प અને સ્થૂળત્વ આદિ રૂપ પરિણામાસ્તરને પામેલુ હોય છે, તે પુલ તે સમયે તે અપેક્ષાએ કાળની દષ્ટિએ અપ્રદેશી કહેવાય છે. આ પરિણામમાં તે એક સમયની સ્થિતિવાળું હોય છે, એવા કેટલાક આચાર્યોને મત છે. વળી આ૮. લાં જ પરિણામ હોય છે, એવું પણ નથી, પરિણામ તે ઘણું હોય છે. તે કારણે જ્યારે પુલ પ્રત્યેક પરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે એક સમયવાળા કાળની અપેક્ષાએ તેમનામાં અપ્રદેશતા સંભવી શકે છે. તે કારણે કાળની
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy