SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका० ० ५ ७० ८ सू० १ पुद्गलस्वरूपनिरूपणम् ६१५ प्रदेशो वक्तव्यः, तथा च कालताह-" यः कालतः अप्रदेशः एकसमयस्थितिकः' स द्रव्यतः कदाचित् सपदेशः द्वयणुकादेरप्येकसमयस्थितिकत्वात् , कदाचिच्च अप्रदेशः परमाणोरप्येकसमयस्थितिकत्वात् । " एवं भावत आह-" यो भावतः अप्रदेशः एकगुणकालकः स कदाचित् द्रव्यतः समदेशः द्वभ्यणुकादेरप्येकगुणकालक. स्वात् , कदाचित् अप्रदेशश्च परमाणोरप्येकगुणकालकत्वात् " इति भावः प्रतिपादन कर लेना चाहिये। जैसे-(यः कालतः अप्रदेशः-एक समय स्थितिकः स द्रव्यतः कदाचित् सप्रदेशः घणुकादेरप्येकस्थितिकत्वात्) जो काल की अपेक्षा अप्रदेशी होता है-अर्थात् एक समय की स्थिति वाला होता है वह द्रव्य की अपेक्षा प्रदेशी भी होता है प्रदेशी नहीं भी होता है। इयणुकादिक स्कन्ध यदि एक समय की स्थिति वाले हैं तो वे अप्रदेशी हैं परन्तु द्रव्य की अपेक्षा वे प्रदेशों से सहित ही हैं इसी तरह एक समय की स्थितिवाला जो परमाणु है वह काल की अपेक्षा भी अप्रदेशी है और द्रव्य की अपेक्षा भी अप्रदेशी है जो भाव की अपेक्षा अप्रदेशी है-एक गुण के एक अंश वाला है-वह कदाचित् द्रव्य की अपेक्षा सप्रदेश भी होता है और कदाचित् अप्रदेश भी होता हैदयणुक आदि स्कन्ध जब एक गुण के एक अंश वाले होते हैं उस अवस्था में ये भाव की अपेक्षा अप्रदेशी माने जाते हैं परन्तु द्रव्य की अपेक्षा ये सप्रदेश हैं, और जय परमाणु एक गुण के एक अंश वाला भ? ( यः कालतः अप्रदेश:-एकसमयस्थितिकः स द्रव्यतः कदाचित् सप्रदेशः द्वथ णुकादिरप्येकस्थितिकावा )२ पुदमनी अपेक्षा महेशी जाय छे, કે એક સમયની સ્થિતિવાળું હોય છે, તે દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશી પણ હે.ઈ શકે છે અને અપ્રદેશી પણ હોઈ શકે છે યશુક (બે અણુવાળે) આદિ પુદ્ગલ સ્કધ જે એક સમયની સ્થિતિવાળા હોય તો તે અપ્રદેશી હોય છે, પરંતુ દ્રવ્યની અપેક્ષાએ તે તેઓ પ્રદેશથી યુકત જ હોય છે. એ જ પ્રમાણે એક સમયની સિD. તિવાળું જે પરમાણુ હોય છે તે કાળની અપેક્ષાએ પણ અપ્રદેશી હોય છે અનેક દ્રવ્યની અપેક્ષ એ પણ પ્રદેશી હોય છે જે પુલ ભાવની અપેક્ષાએ અપ્રદેશી હોય છે (એટલે કે કૃષ્ણવર્ણ આદિના એક જ અંશવાળું હોય છે), તે દ્રવ્યની અપેક્ષાએ કયારેક સપ્રદેશ પણ હોય છે અને ક્યારેક અપ્રદેશ પણ હોય છે-દ્વયશુક આદિ સ્કંધ જ્યારે એક ગુણના એક અંશવાળા હોય છે ત્યારે તેમને ભાવની અપેક્ષાએ અપ્રદેશી માનવામાં આવે છે, પણ તેઓ દ્રવ્યની અપેક્ષાએ તે પ્રદેશયુક્ત જ હોય છે, અને જ્યારે પરમાણુ એ ગુણના એક અંશવાળું હેય
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy