SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ५७८ - भगवतीय जाणइ, जाव-उं केवलिगरणं गग्इ ' पञ्च अहेतवः प्राप्ताः प्रत्यक्षात्मकवानिरवेन अहेतुव्यवहारित्वात् केनलिनः अहेना उच्चन्ने. ते च क्रियामदात् पञ्च, तद्यथाअहेतु जागाति केवली रानतनयाऽनुमानानपेक्षणात् अहेतुरूपेण धूमादिकम् अवगच्छति, यारत्-अहेतुम् अहेतुनया मादिकं पश्यति, मोतं बुध्यते-अहेतुभावेन धूमादिरं श्रद्धत्ते, अहेतुम् अभिसमागछनि, अहेतुभावन धृमादिकं प्राप्नोति, अहेतुकं केवलिमरणं नि पते कंगति, अनुपजामत्तान-शनापि निमित्तभूतेन हन्यमानस्यापि अम्रियमाणत्वात् निहतुकामेव नालिपरणं करोति, इति पञ्चविधोऽपि केवली अहेतुरुन्यते । बानअनुरूपसे प्रकट किये गये हैं क्योंकि ये प्रत्यक्षात्मक ज्ञान वाले होने के कारण अहेतु व्यवहारी है-अर्थात् हंतु हारा अपना व्यवहार नहीं चलाते हैं। ये क्रियाद से पांच प्रकार के कहे गये हैं-जैसे-जो केवली भगवान होते हैं वे सर्वज्ञ होने के नाते अनुमान की अपेक्षा विना ही धूमादिक को अहेतरूप से जानते हैं। और अहेतुप से ही धूमादिक का अवलोकन करते हैं। तथा अहेतुरुप से ही धृमादिक का वे श्रद्धान करते हैं । एवं अहेतुरूप से ही वे धूमादिक को प्राप्त करते हैं विना किसी भी प्रपल निमित्त द्वारा उनकी आयु बीच में छिदती भिदति नहीं है अत भयंकर से भी भयंकर भरण के निमित्त मिलने पर भी उनका मरण अपनी पूर्ण आशु योगे बिना नहीं होता है इस कारण केचलि मरण निर्हेतुक होता है। इस तरह ये पूर्वोक्त पांच प्रकार से केवली अहेतरूप से पाहे गये हैं। અહીં કેવલી ભગવાનને અહેતુ રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. કારણ કે તેઓ પ્રત્યક્ષાત્મક જ્ઞાનવાળા હોવાથી અહેતુ વ્યવહારી હોય છે એટલે કે તેઓ હેતુ દ્વારા પિતાને વ્યવહાર ચલાવતા નથી. ક્રિયાદની અપેક્ષાએ અહેતુના પાંચ પ્રકાર કહ્યા છે-કેવલી ભગવાન સર્વજ્ઞ હોય છે. તેથી તેઓ અનુમાનનો આધાર રાખ્યા વિના જ પૂરાદિકને અહેતુ રૂપે જાણે છે, અહેતુ રૂપે જ તેઓ ધૂમાદિકનું અવલોકન કરે છે, અહેતુ રૂપે તેઓ ધૂમાદિકની શ્રદ્ધા કરે છે, અહેતુ રૂપે જ તેઓ ધૂમાદિકને પ્રાપ્ત કરે છે, અને કોઈ પણ જાતના હેતુ વિના જ, અનુપમ આયુષ્યવાળા હેવાથી તેઓ કેવલિમરણ પ્રાપ્ત કરે છે. કઈ પણ પ્રબળ નિમિત્ત દ્વારા તેમનું આયુષ્ય વચ્ચેથી છેદાનું ભેદાતું નથી, તેથી ભયંકરમાં ભયંકર મરણનાં નિમિત્તો મળવા છતાં, પૂર્ણ આયુષ્ય ભોગવ્યા પહેલાં તેમનું મરણ થતું નથી તે કારણે કેવલિમરણને નિહેતુક કહ્યું છે આ રીતે પૂર્વોક્ત પાંચ પ્રકારના કવલને હેતુ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે.
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy