SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्र यसाऽपि कालेन वेदनाया अनुभवदर्शनात् , अन्यथा सर्वजनप्रसिद्धस्यापमृत्यु व्यपदेशस्य व्याहतिरापयेत, महासंग्रामादौ लक्षजीवानामपि युगपदेव मृत्युश्च नोप पश्येत, तस्मात् एकान्तेन यथाक्रमविहितकर्मनिवन्धनवेदनाप्रतिपादनं मिथ्यैव । थोडे काल में भी अनुभव किया जाता देखा जाता है। यदि एसा नहीं माना जावे तो आयुकर्म का जो बीच में हास हो जाता है-अर्थात् दीर्घ समय तक भोगने योग्य बांधे हुवे आयु का जो विष भक्षण आदि कारणां से बीच में ही छेदन भेदन हो जाता है कि, जिसे अकाल मृत्यु या कुमृत्यु कहते हैं वह नहीं होना चाहिये । यदि यहां पर यह कहा जावे कि अकाल मरण जीवों का होता ही नहीं है जो मरण होता है वह काल मरण ही होता है-सो ऐसा कहना भी ठीक नहीं है-कारण हम देखते हैं जब दीपक में तेल वत्ती आदि सब सामग्री परिपूर्ण है तो फिर हवा को झोका उसे क्यों वुझा देता है, तो इससे यह मानना चाहिये कि जिस प्रकार हवा का झकोरा परिपूर्ण कारण कलाप वाले दीपक को वुझा देता है उसी प्रकार से विषमक्षण रक्तक्षय ओदि अकाल मरण के कारण भी आयु की समाप्ति बीच में ही कर देते हैं । यदि अकाल मरण न होता तो बीमारीमें लोग उसके दूर करने की चिकित्सा क्यों करते- इलाज करने का कारण यही तो है कि कहीं हम बीच ही પ્રકારે તે સમસ્ત કર્મોનું વેદન પણ નથી થતું. લાંબા કાળ સુધી દવા યોગ્ય કર્મને જે બંધ બંધાયો હોય તેનું વેદના થડા કાળ સુધી થતું હોય એવું પણ જોવા મળે છે જે આ વાતને માનવામાં ન આવે તે આયુકમને જે વચ્ચેથી જ ક્ષય થઈ જવાના દાખલા જોવા મળે છે–એટલે કે લાંબા કાળ પર્યત ભોગવવા યોગ્ય આયુને જે બંધ બાંધ્યો હોય છે તે વિષભક્ષણ, ગળે ફાસે, અગ્નિસ્નાન આદિ કારણેથી વચ્ચેથી જ તૂટી જાય છે, જેને કમાત કહે છે, તે સંભવી શકી નહીં. કેઈ એવી દલીલ કરે કે જેનું અકાલમરણ થતું જ નથી, જે મરણ થાય છે તે કાલમરણ જ હોય છે, તે એ વાત પણ બરાબર નથી. જેવી રીતે દીપકમાં તેલ, વાટ આદિ સામગ્રી પુરતા પ્રમાણમાં હોય છતાં પણ પવનને એક જ ઝપાટે તેને બુઝવી શક્વાને સમર્થ હોય છે, એવી રીતે વિષભક્ષણ આદિ અકાળ મૃત્યુને કારણે પણ આયુની સમાપ્તિ વચ્ચેથી જ કરી શકવાને સમર્થ હોય છે. 'જે અકાલમરણ થતાં ન હોત તો, માંદગીને વખતે તેને દૂર કરવાના - ઈલાજ લેકો શા માટે કરત! મેતથી બચવાને માટે તે લેકે તે ઈલાજે
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy