SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1047
Loading...
Download File
Download File
Page Text
________________ १०२४ भगवती सूत्रे देशविरता अपि भवन्ति सञ्ज्ञिपञ्चेन्द्रियानाश्रित्येदं सूत्रं विज्ञेयम्, असव्ज्ञिनां सर्वथा विरतेरभावात् ' मणूसा तिष्णिवि ' मनुष्याः त्रयोऽपि - प्रत्याख्यानिनः, अमत्याख्यानिनः, प्रत्याख्यानामव्याख्यानिनश्च भवन्तीत्यर्थः । ' सेसा जहा - " नहीं सकता है। हां, ये देशविरतिरूप चारित्र का एकदेशिचारित्रका पालन कर सकते हैं । अविरत भाव भी इनमें होता है । यह सूत्र संज्ञी पंचेन्द्रिय तिर्यश्वों की अपेक्षा से कहा गया जानना चाहिये | क्यों कि जो असंज्ञी पंचेन्द्रिय जीव होते हैं उनमें तो देशविरतिरूप चारित्र तक का अभाव कहा गया है । ( मणूसा तिणि वि) मनुष्य सर्वविरतिरूप प्रत्याख्यानवाले, अप्रत्याख्यानवाले और प्रत्याख्यानामत्याख्यानवाले होते हैं । क्यों कि सर्वोवरतिरूप चारित्र का उदय प्रत्याख्यान कषाय के अभाव में ही होता है और वह अभाव संज्ञी पंचेन्द्रिय मनुष्यों के ही होता है-अन्य जीवों के नहीं। मनुष्यों में सब ही मनुष्य सर्वविरनि रूप मत्यख्यानवाले होते हो सो बात नहीं है कितनेक मनुष्य ऐसे भी होते हैं कि जिनके किसी भी प्रकार की विरति नहीं होती है, तथा कितनेक ऐसे भी हैं जो देशबिरतिरूप प्रत्याख्यानप्रत्याख्यान का पालन करते हैं सजीवों की हिंसाका त्याग होनेके कारण इनकी विरति प्रत्याख्यानरूप और स्थावर जीवों की हिंसा का त्याग नहीं होने के कारण इनकी वही રીતે થઈ શકતું નથી. પરંતુ તેઓ દેશવિરતિરૂપ ચારિત્રનું પાલન કરી શકે શકે છે, અને તે અપ્રત્યાખ્યાની પણ હાય છે. આ સૂત્ર સંજ્ઞી પ'ચેન્દ્રિય તિય ચાને અનુલક્ષીને કહ્યું છેતેમ સમજવું, કારણ કે અસજ્ઞીપ'ચેન્દ્રિય તિય शोभां तो देशविरति३५ श्रास्त्रिने पशु अभाव होय छे. ( मणूप्रातिणि वि ) મનુષ્ય સરિતરૂપ પ્રત્યાખ્યાનવાળા પણુ હાય છે, અપ્રત્યાખ્યાનવાળા પણુ પણ હાય છે અને પ્રત્યાખ્યાના—પ્રત્યાખ્યાનવાળા પણ હેાય છે. કારણ કે સવિરતિરૂપ ચારિત્રને ઉય પ્રત્યાખ્યાન કષાયના અભાવમાં જ થાય છે, અને તે અભાવ સ'જ્ઞી પચેન્દ્રિય મનુષ્યેામાં જ સ’ભવી શકે છે અન્ય જીવેામાં સભવી શકતા નથી. મનુષ્યમાં બધાં સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનવાળા હોય છે એવું નથી. કેટલાક મનુષ્યેા એવા પણ હોય છે કે જેએ કોઇ પણ પ્રકારની વિરતિથી રહિત હાય છે, ત્યારે કેટલાક મનુષ્યા એવા પણ હોય છે કે જેએ દેશવિરતિરૂપ પ્રત્યાખ્યાના—પ્રત્યાખ્યાનનું પાલન કરે છે. ત્રણ જીવેાની હિંસાના ત્યાગ થવાને કારણે તેમની વિરતિ પ્રત્યાખ્યાનરૂપ અને સ્થાવર જીવાની હિંસના ત્યાગ નહીં થવાને કારણે તેમની એજ વિરતિ અપ્રત્યાખ્યાનરૂપ હાય
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy