SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका-स्था०७ सू०१४ सप्तस्वरनिरूपणम् एतेषां सप्तानां स्वराणां सप्त स्वरस्थानानि प्रज्ञप्तानि । नाभेरुत्थितोऽवि. कारी स्वर आभोगतोऽनाभोगतो वा जिहादि स्थान प्राप्य विशेषमासादयतीति स्वरस्थापकारकमिति तत् स्वरस्थानमुच्यते इति । तान्येव स्थानानि दर्शयतितयथा-षडजं स्वरम् अग्रजिह्वया-अग्रभूता जिह्वाअग्रजिहा तया-जिह्वाग्रभागेन यात् । षड्जस्वरस्य स्थानं जिह्वाग्रभाग इत्यर्थः । तथा-उरसा=वक्षःस्थलेन ऋषभस्वरं ब्रयात् । ऋषभस्वरस्य स्थानं वक्षस्थलं बोध्यम् । तथा-कण्ठोद्गतेनकण्ठात् उद्तम्-उन्नतिः-रवरनिष्पत्ति हेतुभूता क्रिया, तेन गान्धारस्वरं ब्रूयात् । गान्धारस्वरस्य स्थानं कण्ठो वोध्यम् । तथा मध्यजिवा-जिह्वाया मध्यो मध्यजिह्वा तथा-मध्यमं स्वरं ब्रूयात् । जिह्वाया मध्यभागो मध्यमस्वरस्य स्थान है। इस प्रकार से स्वरों के नामों का निरूपण करके अब सूत्रकार उन स्वरों के स्थानों का कथन करते हैं-नाभि ले उत्थित हुआ अधिकारी स्वर आभोग अथवा अनाभोग से जिहा आदि स्थान को प्राप्त होकर विशेषता को प्राप्त कर लेता है, इसलिये वह स्वर का उपकारक होता है-अतः उसे स्वर का स्थान कहा गया है, षड्ज स्वरको अग्रजिह्वा से बोलना चाहिये-अर्थात् स्वर का स्थान जिता का अग्रभाग है, इसलिये षड्ज स्वर को जिहां के अग्रभाग से बोलना चाहिये, गान्धार स्वरका स्थान कण्ठ है, इसलिये गान्धार स्वर को कण्ठ से बोलना चाहिये जिह्वा का मध्य भाग मध्यम स्वर का स्थान है इसलिये मध्यम स्वर को जिहा के मध्यभाग से बोलना चाहिये ॥ २ ॥ पंचम स्वर का આ બન્ને ગાથાઓને અર્થ ઉપર્યુક્ત શંકા અને ઉત્તરમાં પ્રકટ થઈ ગયે છે. આ પ્રમાણે સ્વરોનાં નામોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે સ્વરનાં સ્થાનેનું કથન કરે છે– નાભિમાંથી ઉસ્થિત થયેલ (ઉત્પન્ન થયેલે) અવિકારી સ્વર અભેગ અથવા અનાગ પૂર્વક જિહવા આદિ સ્થાનેએ પહેચીને વિશેષતાને પ્રાપ્ત કરી લે છે, તેથી તે સ્વરને ઉપકારક થાય છે. તેથી તેને સ્વરનું સ્થાન કહ્યું છે. ષડુજ સ્વરને જિહવાગ્રમાંથી બેલ જોઈએ. એટલે કે સ્વરનું સ્થાન જિહવાને અગ્રભાગ છે, તેથી ષડૂજ સ્વરને જીભના અગ્રભાગ વડે બોલ જોઈએ. ગન્ધારસ્વરનું સ્થાન કંઠ છે, તેથી ગન્ધાર સ્વરનું ઉચ્ચારણ કંઠમાંથી થવું જોઈએ. મધ્યમ સ્વરનું સ્થાન જીભને મધ્યભાગ છે, તેથી જીભના મધ્ય ભાગમાંથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ થવું જોઈએ. પંચમસ્વરનું સ્થાન નાસિકા છે તેથી નાસિકા વડે પંચમસ્વરનું ઉચ્ચારણ થવું જોઈએ. *
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy