SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ સદ स्थानाङ्गसूत्रे - भ्युपगमः, स एव कौटिल्यं, तत्परिहारेण ऋजु = वर्तमानकालिकमेव वस्तु सूत्रयवीति-ऋजुमुत्रः । अथना - ऋजुश्रुतः' इतिपक्षे ऋजु तथाविधोपकारपरायणत्वात् शेषज्ञानोपेक्षया प्राधान्यात् अकुटिलं श्रुतं श्रुतज्ञानं यस्य सः । इति । अयं नयो हि वर्तमानकालिक वस्तु आत्मीयत्वेन मनुते । अतीतकालिकवस्तुनो विनष्टस्वात्, अनागतस्य चानुत्पन्नत्वात् दर्शनपथागोचरतयाऽऽकाशकुसुमवत् तदसत्ता मेनुते । तथा भिन्नलिङ्गैन्निवचनैश्चाभिधीयमानमप्येकं वस्तु मनुते । यथा जो है वह इस नय की दृष्टि से कुटिलता है, इस कुटिलता के परिहार से जो केवल वर्तमान कालिक ही वस्तु है - ऐसी जो प्ररूपणा करता है वही ऋजु सूत्रनय है, जिस क्षण में रसोईया रोटी पका रहा हो उसी क्षण में वह पाचक है- अन्य समय में जब कि वह इस क्रिया को नहीं करता हो तब वह इस नय की मान्यता के अनुसार पाचक नहीं है । अथवा " ऋजुनः " इस संस्कृत छाया पक्ष में जिस का ज्ञान - श्रुतज्ञान- तथाविध उपकार में परायण होने से शेष ज्ञानों की अपेक्षा प्रधानरूप से अकुटिल है वह ऋजुश्रुत है, यह नय वर्तमान कालिक ही वस्तु को आत्मीयरूप से मानता है, क्योंकि अतीत for and at farट हो जाने के कारण एवं अनागत वस्तु को अनुत्पन्न होने के कारण वह प्रत्यक्ष का विषय नही मानता है किन्तु आकाश कुलुम की तरह उसकी असत्ता ही मानता है, तथा - भिन्न છે, તે આ નયની દૃષ્ટિએ કુટિલતા છે આ કુટિલતાના પરિત્યાગપૂર્વક જે વત માનકાલિક વસ્તુની જ પ્રરૂપણા કરે છે તે નયને ઋજુ સૂત્રનય કહે છે. જેમકે રસાયે જે ક્ષણે રસેઇ મનાવતા હાય એ જ ક્ષણે તેને રસાયે કહી શકાય છે, અન્ય સમી જ્યારે તે રસેાઈ બનાવતા ન હોય ત્યારે તેને રસાયા કહી શકાય નહી, એવી આ નયની માન્યતા છે. જો ઋજુસૂત્રની સ ́સ્કૃત છાયા 'ऋजुश्रुतः ” લેવ માં આવે તે તે પદ્મને અથ આ પ્રમાણે થાય છે—— જેનું જ્ઞાન શ્રુતજ્ઞાન-તથાવિધ ઉપકારમાં પરાયણ હાવાથી ખાકીના જ્ઞાનાની અપેક્ષાએ પ્રધાનરૂપે અકુટિલ છે, તેનું નામ ઋજુશ્રત છે. આ નય વમાન. કાલિક વસ્તુને જ આત્મીય રૂપ માને છે, કારણ કે અતીતકાલિન વસ્તુને વિનષ્ટ થઈ જવાને કારણે અને ભવિષ્યકાલિન વસ્તુને તે અનુત્પન્ન હાવાને કારણે આ નય પ્રત્યક્ષનેા વિષય માનતા નથી, પણુ આકાશપુષ્પની જેમ તેની અસત્તા ( અવિદ્યમાનતા ) જ માને છે. તથા જુદા જુદા લિંગવાળા અને 1
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy