SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ५०० स्थानाङ्गो परिणामिकः-परिणमनम् सर्वथाऽपरित्यक्तपूर्वावस्थस्य यद् रूपान्तरेण भवनं स परिणामः । तदुक्तम् " परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् (स्थितिः) न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ।। १" इति । स एव पारिणामिकः । अयं च साधनादिभेदेन द्विविधः । तत्र सादिः परिणामो जीर्णघृतादीनाम् , तद्भावस्य सादित्वात् । अनादिपरिणामस्तु धर्मास्तिका. शसिक भाव कहते हैं । इस तरहसे इन दोनों में भेद है, क्षायोपशम क्रियारूप ही होता है, और क्षोयोपशम निष्पन्न रूप जो भाव है, वह आत्माका आभिनियोधिक ज्ञानादि लब्धिरूप परिणाम होता है। पारिणामिक भाव-जिसमें पूर्वावस्थाका सर्वथा परित्यागन होकर रूपान्तरसे जो परिगमन होता है, वह परिणाम है कहा भी है " परिणामोह्यर्थान्तर " इत्यादि । सर्वथा एकली स्थितिमें रहना यह परिणाम नहीं है, और न सर्वथा विनाश होना यह परिणाम है, किन्तु एक अवस्थासे दूसरी अवस्थामें आते रहना यही परिणाम है, यह परिणामही पारिणामिक है, यह पारिणामिक सादि और अनादि के भेदसे दो प्रकारका होता है, जीर्ण घृत आदिका जो परिणाम है, वह सादि परिणाम है, क्योंकि जीर्ण घृतादि होने रूप जो भाव है, अवस्था है, वह सादि है, तथाથવાથી જે ભાવ પ્રકટ થાય છે તેને ક્ષાપશર્મિક ભાવ કહે છે આ પ્રકારને તે બંને વચ્ચે ભેદ છે. થોપશમ કિયા રૂપ જ હોય છે. અને તે પશમ નિષ્પન્ન ભાવ છે તે આમાના આભિનિબોધિક જ્ઞાનાદિ લબ્ધિ રૂપ પરિણામ હોય છે. પારિમિક ભાવ—જેમાં પૂર્વાવસ્થાને સર્વથા પરિત્યાગ થયા વિના રૂપાન્તર રૂપ જે પરિણમન થાય છે તેનું નામ પણ પરિણામ છે. કહ્યું પણ छ': परिणामो यर्थान्तर "त्याहि સર્વથા એક સરખી સ્થિતિમાં રહેવું તેનું નામ પણ પરિણામ નથી, અને સર્વથા વિનાશ છે તે પણ પરિણામ નથી પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવી જવું તેનું નામ જ પરિણામ છે. તે પરિણામ જ પરિણામ છે. તે પરિણામિકના સાદિ અને અનાદિ નામના બે ભેદ પડે છે. જીર્ણવ્રત આદિનું જે પરિણામ છે તે સાદિ પરિણામ છે, કારણ કે જીણુંઘતાદિ થવા રૂપ જે ભાવ-અવસ્થા છે તે સાદિ હોય છે.
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy