SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे ઉદ્દ विधो भवति । अयं भावः-श्वादिना दप्टस्य जनस्य तदंष्ट्राश्रिाविषं पीडां जनयतीति तद्विपं दशनानन्तरपीडाकारित्वाद् दष्टमित्युच्यते, तद्धि जङ्गमं विषं भवति । १ । यत् पुनर्भुक्तं सत् पीडाकारि भाति तद् भुक्तम् । इदं च स्थावर विपम् । २। निपतितम्-यत् पुनरुपरि पतितं सत् पीडयति तन्निपतितमित्युच्यते । इदं च त्वग्वियं दृष्टिविषं चेति द्विविधं भवति । ३। मांसानुसारि-यद्विषं मांसान्तधातुं व्याप्नोति तत् ।। ४ । शोणितानुमारि-यद्विपं पुनः शोणितमनुरससे युक्त होता है, वह रलिक होता है, प्रीणनीय आदि शब्दोंका अर्थ पूर्ववत्ही है, विषका परिणाम दष्ट आदिके भेदसे ६ प्रकारका होता है, भाव इसका यह है कि-कुत्ते आदिके द्वारा काटे गये जनको उसकी दंष्ट्रामें रहा हुआ विप पीडा उत्पन्न करता है, इसलिये यह विष काटने के बाद पीडा करने वाला होने से दष्ट ऐसा कहा जाता है, यह विष जंगम विष कहलाता है, तथा जो वित्र खाने पर पीडो करने. वाला होता है, वह सुक्त विष कहलाता है, यह स्थावर विष होता है, जो विष शरीर पर पड़तेही पीडा जनक होता है, वह विष निपतित विष कहलाता ऐसा वह विष त्वविष और दृष्टिविषके भेदसे दो प्रकारका होता है, जो विप मांस तककी धातुको व्याप्त कर लेता है, वह विष मांसानुसारी विष कहलाता है, खूनको जो विष व्याप्त कर लेता है, वह शोणितानुसारी विष है ५ और जो विष अस्थि एवं માધુર્ય આદિ રસથી યુક્ત હેપ છે તેને રસિક અથવા રસાળ કહે છે. પ્રાણ નીય આદિ પદનો અર્થ પણ આગળ કહ્યા મુજબ સમજ. હવે વિષના જે છ પ્રકારના પરિણામ કહ્યા છે તેમનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– કૂતરા આદિ કરડે ત્યારે તેમની દાઢે માં રહેલું વિષ માણસના શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે આ રીતે કરડયા બાદ આ વિષ પીડા ઉત્પન્ન કરનારું હોવાથી તેને દBવિષ કહે છે આ વિષને જંગમ વિષ પણ કહે છે. જે વિષ ખાવાથી પીડા ઉત્પન્ન કરનારું હોય છે તેને ભુક્તવિષ કહે છે. આ પ્રકારના વિષને સ્થાવર વિષ પણ કહે છે. જે વિષ શરીર પર પડવાથી શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે તે વિષને નિપતિત વિષ કહે છે. તે વિષના વગૂવિષ અને દૃષ્ટિવિષ નામના બે ભેદ પડે છે જે વિષ માંસ પર્યન્તની ધાતુને વ્યાપ્ત કરી લે છે તે વિષને માંસાનુકારી વિષ કહે છે. જે વિષ રકતમાં વ્યાપી જાય છે તેને શેણિતાનુસારી વિષ કહે છે. જે વિષ અસિથ અને
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy