SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ स्थामा प्रथम परिच्छेदनम् अर्थासह इनि निर्विकल्प ज्ञान दर्शनल्पमित्युच्यते । अयं च नैश्वयिक एक सामायिकः । यस्तु व्यावहारिक शब्दोऽयम्' इत्याद्युल्ले. खवान् स आन्तमौहरिक इति । स तु मनासहितेन्द्रिमाकजन्यत्वात् पड्विधः प्रज्ञाः तद्यथा-श्रोत्रेन्द्रियाविग्रहः-श्रोत्रेन्द्रियेण अर्थावग्रहः । एवं चसुरिन्द्रियोविग्रहादिषु बोध्यम् । इदमत्र बोधगम् -चक्षुर्म नसोस्तु अमाप्पकारित्वाद् व्यञ्ज "अभिणियोहिय नागस्ल" इत्यादि सूत्र ५१ ।। अभिनिदोधिक झालका-मतिज्ञानका अधीवग्रह समस्त रूपादि विशेषकी अपेक्षाले रहिन ऐसे अनिदेश्य सामगन्य मात्ररूप अर्थका जो ग्रहण करता है, वह अर्थावग्रह है, यह अर्थावग्रह प्रथम परिच्छेदन रूप होता है, प्रयास परिच्छेद निर्विकल्प ज्ञान रूप होना है। तथानिर्विकल्पक ज्ञान दर्शनरूप होता है । अर्यावग्रह नैश्चयिक और व्यावहारिक भेदसे दो प्रकारका कहा गया है, यहां जो अर्भावग्रह कहा गया है, वह जैश्चयिक अर्थावग्रह कहा गया है, इस नैश्चधिक अर्थावप्रहः । काल प्रमाण १ समयका होता है । व्यावहारिक जो अर्थावग्रह होता है-जैसे-यह शब्द है, ऐला जो अर्थका अवग्रह रूप ज्ञान होता है, वह व्यावहारिक अर्थावग्रह है-सो यह व्यावहारिक अर्थावग्रह एक अन्तर्मुहर्तकाल के प्रमाणवाला होता है, यह पांच इन्द्रियोंसे एवं मनसे उत्पन्न होता है, अतः इसे छह प्रकारका कहा गया है, जैसे-ओ। न्द्रिय जन्य अर्थावग्रह चक्षुइन्द्रियजन्य अर्थावग्रह इत्यादि यहाँ तात्पर्य ४२ छ. " आभिणियोहियणाणस" त्याह-- આભિનિબે ધિક જ્ઞાનને (મતિજ્ઞાનને ) અર્થાવગ્રહ (સમસ્ત રૂપદિ વિશેની અપેક્ષાથી રહિત એવા અનિદેશ્ય સામાન્ય માત્રરૂપ અર્થને જે ગ્રહણ કરવાનું થાય છે તેનું નામ અર્થાવગ્રહ છે) પ્રથમ પરિચ્છેદન રૂપ હોય છે. પ્રથમ પરિચછેદ નિર્વિકલ્પ જ્ઞાનરૂપ હોય છે. તથા નિર્વિકપ જ્ઞાન દર્શન રૂપ હોય છે અર્થાવગ્રહના બે ભેદ કહ્યા છે-(૧) નૈવિક અને (૨) વ્યાવહારિક. અહીં જે અર્થાવગ્રહ કહ્યો છે તે નૈૠયિક અર્થાવગ્રહ સમજે. આ નૈઋયિક અર્થાવગ્રહનું કાળપ્રમાણ એક સમયનું હોય છે. “આ શખદ છે” એવું જે અર્થના અવગ્રહ રૂપ જ્ઞાન હોય છે, તેનું નામ વ્યાવહારિક અર્થાવગ્રહ, છે. તે વ્યાવહારિક અર્થાવગ્રહનું કાળપ્રમાણ એક અન્તમું ડૂતનું હોય છે. તે પાંચ ઈન્દ્રિયો અને મનથી ઉત્પન્ન થાય છે. તેથી તેને નીચે પ્રમાણે છે પ્રકાર કહ્યા છે-શ્રોત્રેન્દ્રિય જન્ય અર્થાવગ્રહથી લઈને ઈન્દ્રિયજન્ય અર્થાવગ્રહ
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy