SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०६ सू०२७ सयतमनुष्याणाम् आहारगृहणागृहणकारणम् ३५१ सादयः, तेषां वृत्तिः स्थितिस्तस्यै-प्राणधारणार्थमित्यर्थः ॥ ५ ॥ षष्ठं स्थान पुनः धर्मचिन्तायै धर्मचिन्तनाथ = सूत्रार्थानुचिन्तनादि लक्षण - शुभचित्तमणिधानार्थमिति ६। एभिः पभिः कारणैराहारमादरतां साधूनां जिनाज्ञाविराधना नास्तीति । तथा-श्रमणो निर्ग्रन्थः पभिः स्थानः आहारं व्युच्छिन्दन् परित्यजन जिनांज्ञां नातिक्रामति । तानि स्थानान्याह-तद्यथा-आतङ्के-ज्वरादौ । १ । जिनाज्ञा का विराधक नहीं होता है इसी प्रकार से यदि श्रमण निर्ग्रन्थ उच्छवास आदि रूप प्राणों की रक्षा के निमित्त आहार ग्रहण करता है तो वह जिनाज्ञा का विराधक नहीं होता है इसी प्रकारले यदि बह श्रमण निर्ग्रन्थ धर्मचिन्तन के निमित्त-सूत्रार्थ के घार २ विचार करने रूप शुभचित्त प्रणिधान के निमित्त यदि आहार ग्रहण करता है तो वह जिनाज्ञा का विरोधक नहीं होता है इस प्रकार के इन ६ कारणों को लेकर आहार को ग्रहण करने वाले साधुजनों में जिनाज्ञा की विराधकता नहीं आती है । इसी प्रकार से ६ कारणों को लेकर यदि श्रमण निर्ग्रन्थ आहार का परित्याग कर देता है तो भी उसमें जिनाज्ञा की विराधकता नहीं आती है-वे ६ कारण ये हैं-यदि श्रमण निन्ध ज्वरादि अवस्थावाला हो गया हो तो उस स्थिति में यदि वह आहार नहीं लेता है तो वह जिनाज्ञा का विराधक नहीं होता है १ यदि देव પૃથ્વીકાયાદિકની રક્ષા કરવા રૂપ ૧૭ પ્રકારના સંયમને નિમિત્તે આહ ૨ ગ્રહણ કરનાર શ્રમણ નિર્ગથ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. (૫) ઉછુવાસ આદિ રૂપ પ્રાણની સ્થિતિ નિમિત્તે આહાર ગ્રહણ કરનાર શ્રમણ નિથ પણ જિનાજ્ઞાને વિરાધક થતું નથી. (૬) જે તે શ્રમણ નિર્ગથ ધર્મચિન્તનને નિમિત્ત-સૂત્રાર્થને વારંવાર વિચાર કરવા રૂપ શુભ ચિત્તપ્રણિધાનને નિમિત્તે-આહાર ગ્રહણ કરે તો પણ તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. આ પ્રકારના આ ૬ કારણને લીધે આહાર ગ્રહણ કરનાર સાધુને જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી. એ જ પ્રમાણે નીચે દર્શાવેલાં છ કારણોને લીધે જે કઈ શ્રમણ નિથ આહારને પરિત્યાગ કરી નાખે તે તેને પણ જિનાજ્ઞાને વિરાધક ગણી शतनथी-- જો કેઈ શ્રમણ નિગ્રંથ જવર આદિથી પીડાતું હોય તે એવી પરિ સ્થતિમાં જે તે આહાર લેવે બંધ કરી દે તે તેને જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી.
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy