SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे ३३८ "" श्रुतं = पूर्वगतादिरूपं च अहितादितया भवति । तदुक्तन्जह जह बहुस्सु संमओ य सीगण संपरिवुडो य । अविणिच्छिभ य समय तह तह सिद्धं तपडिणीओ ॥ १ ॥ " छाया -यथा यथा बहुश्रुतः सम्मतच शिष्यगणसम्परिष्कृतश्च । अनिश्चित समये (शास्त्रे ) तथा तथा मिद्धान्तप्रत्यनीकः ||१|| इति इति द्वितीयतृतीय स्थाने || २-३ | तथा - तपः - भगनादि रूपं द्वादशविधम् ४ | लाभः = अनशनादीनां प्राप्ति: ५। पूजासत्कारः - पूजा = स्तत्रादिरूपा, तत्पूर्वकः सत्कारः = वस्त्रादिदानरूपः ६ इति । तथा एतान्येव पट् स्थानानि कारण हुई है। तथा शिष्यादि रूप परिवार एवं पूर्वगतादि रूप न भी उसके लिये अहित आदिका निमित्त होता है । तदुक्तम् । 66 जहा जह बहुस्सुओ " इत्यादि । मनुष्य जैसे २ बहुश्रुत होता है, लोकमें मान्य होता है, शिष्य समूह से परिवृत होता है, वैसे २ वह सिद्धान्तसे श्रद्धा विहीन होकर प्रत्यनीक आचारविचारवाला बनता जाता है, और उससे दूर होना जाता है, इसी तरह से अनात्म जीवको तप अनशनादि रूप १२ प्रकारका तप, लाभ- अशनादिकी प्राप्ति, पूजासत्कार आदि रूप पूजा और पूजा पूर्वक वस्त्रादि दान रूप सत्कार ये सब स्थान रूप बातें उस अनात्मनाले जीव के लिये अहित आदि के निमित्त होती हैं, परन्तु जो आत्मवान् निष्पाप जीव है, उसे ये અહિત આદિનું કારણુ ખની હતી એ પ્રમાણે અનાત્મવાન્ ( કષાયયુક્ત ) જીવેશને માટે પણ જન્મપર્યાય અને પ્રત્રા પર્યાંય અહિત આદિનું કારણ મને છે. અનામવાન્ જીવને માટે શિષ્યદિ રૂપ પરિવાર અને પૂગત આદિ રૂપ શ્રુત પણ અહિત, અશુભ, અકલ્યાણુ અદિત્તુ નિમિત્ત બને છે. કહ્યું પણુ जहा जह वहुस्सुओ " त्याहि छे" મનુષ્ય જેમ જેમ બહુશ્રુત થતા જાય છે, લેાકમાં માન્ય થતુ જાય છે, શિષ્ય સમુદાયથી યુક્ત થતેા જાય છે, તેમ તેમ વિદ્વાન્ત પ્રત્યેની શ્રદ્ધાથી વિહીન બનીને પ્રત્યેનીક ( વિપરીત) આચ ર વિચારવાળે બનતા જાય છે અને તેનાથી દૂર અને દૂર થતા જાય છે. આ કથત અનાત્મન્ જીવેાને અનુલક્ષીને કરવામાં આવ્યું છે, એ જ પ્રમાથે અનાત્મવાન્ જીવતૃ' અનશનાદિ રૂપ ૧૨ પ્રકારનું તપ પણ તેનુ અહિત આદિ કરવાનું નિમિત્ત બને છે, એજ પ્રમાણે અશન પ્રાપ્તિ આદિ રૂપ લાભ અને પૂજાસત્કાર ( વસ્ત્રાદિના દાન દ્વારા થતા સત્કાર અને વદના નમસ્કાર રૂપ પૂજા) પણ એવા જીવને માટે અહિત આદિનું નિમિત્ત ખને છે.
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy