SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०५ २०३ सु०५ विशेषतो मचेतनस्य निरूपणम् बकुशा-शिथिलाचारितया करचरणप्रक्षालनं नयनादिमलाद्यपनयनं च यः शरीरसौन्दर्याथ करोति सः । उपकरणवकुशश्च य अकाल एक चोलपट्टादिकं प्रक्षाल्य पात्रादिकं च तेलेन चमत्कृत्य विभूपार्थ धारयति सः। उभयेऽप्येते प्रभूतवस्त्रपात्रादिरूपाम् ऋद्धिं 'एते गुणवन्तो विशिष्टाः साधवः' इत्यादि प्रवादरूपां स्याति च कामयन्ने, सातगौरवयुक्ततयाऽहोरात्रानुष्ठेयक्रियासु नोयुक्षते, घृष्टजतलाम्यजितशरीरत्वादिना एपां शिष्यपरिवारोऽसंयमयुक्तो भवति, तथासर्वदेशच्छेदाही तिचारजनितशबलत्वेनैते बहुच्छेदशवलयुक्ताश्चापि भवन्तीति प्रक्षालन एवं नयन आदि के मलादिक का अपनयन शारिरिक लौन्दर्य के निमित्त करता है वह शरीर पकुश है । तया जो अकाल में ही चोलपटक आदि का प्रक्षालन करके एवं पात्रादिकों को तैलसे चिकना करके सौन्दर्य के निमित्त धारण करता है वह उपकरण बकुश है। ये दोनों भी वस्त्र पात्रादि रूप ऋद्धि को तथा ये "गुणशाली विशिष्ठ साधुजन हैं " इत्यादि प्रवादरूप ख्याति को कामनावाले होते हैं, सात गौरव युक्त होने के कारण रातदिन की अनुष्ठेय क्रियाओंमें ये उपयोग पूर्वक प्रवृत्ति करनेवाले नहीं होते हैं । जङ्घादिकों में तेल की मालिश करने से एव चिकनाचुपड़ा शरीर आदि रखनेसे इनका शिष्य परिवार असंयम युक्त होता है तथा सर्वदेश संयम को छेदने के योग्य जो अतिचार होते हैं अर्थात् समस्त रूपसे संयम को या देशरूपसे संयम को छेदने योग्य जो अतिचार हैं, उन अतिचारों को ये सेवन करते हैं, વારંવાર પ્રક્ષાલન કરે છે, અને આખ, કાન આદિને મેલ વાર વાર કાઢયા કરે છે–આ બધું શરીર સૌ દર્ય નિમિત્તે કરનાર સાધુને શરીર બકુશ કહે છે, જે સાધુ અકાળે ચોલપટ્ટક આદિનું પ્રક્ષાલન કરીને અને પાત્રાદિકેને તેલ અથવા વાર્નિશ આદિ વડે મુલાયમ અને ચળકતાં કરીને સૌદયને નિમિત્તે ધારણ કરે છે, તે સાધુને ઉપકરણ બકુશ કહે છે. આ બંને પ્રકારના સાધુઓ અપાત્રાદિ રૂપ અદ્ધિની અને “ આ ગુણસંપન્ન વિશિષ્ટ સાધુજન છે ? આ પ્રકારની ખ્યાતિની કામનાવાળો હોય છે. સાત ગૌરવયુક્ત હેવાને કારણે રાતદિનની અનુચ્છેય ક્રિયાઓમાં તેઓ ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરનારા હેતા નથી. વ આદિપર તેલનું માલિશ કરવાથી અને સ્નિગ શરીરાદિ રાખવાને કારણે તેમને શિષ્ય પરિવાર પણ અસ યમયુક્ત હોય છે તથા સમત રૂપે સ યનું છેદન કરનારા અથવા દેશ રૂપે સંયમનું છેદન કરનારા જે અતિચારો છે તેમનુ તેઓ સેવન કરતા હોય છે તેથી તેમને સંયમ અતિચારયુક્ત હોય છે.
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy