SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्था०५ उ०१ सू०११ आशायाऽविराधककारणम् ५५९ कल्पिकसाधूनां स्थितिप्रकल्प्यानि-स्थितौ सामाचार्या प्रकल्प्यानि आसेवनीयानि विशुद्धपिण्डशय्यामनादीनि, यद्वा-स्थिति: मासकल्पादिरूपा, प्रकल्प्यानिच विशुद्वपिण्डशय्यासनादीनि-भवन्ति, तानि अतिक्रस्य अतिक्रस्य प्रति पांचवां कारण ऐलाहै-'यानि इमानि स्थविराणां स्थिति कल्प्यानि" गच्छ प्रसिद्ध स्थविर कल्पिक साधुओंके स्थिति प्रकल्पयोंको यदि वह बार २ अतिक्रमण करके अन्य अकल्पयका सेवन करताहै, तो ऐसी स्थितिमें भी वह विमा भोगिक कर दिया जाता है, तात्पर्य कहनेका यही है, कि जिस कारणले उस्ले प्रायश्चित्त लेला पडे ऐसे प्रायश्चित्ताह कारणका जब कोई सांभोगिक साधु प्रनि सेवन करनेवाला होता है, सक्रिय स्थानकी प्रतिसेवना करके भी यदि वह गुरूसे निवेदन नहीं करता है, निवेदन करके भी यदि वह गुरू द्वारा कथित प्रायश्चित्तका सेवन करना प्रारम्भ नहीं करता है, प्रायश्चित्तका सेवन करना प्रारम्भ करके भी यदि वह उसे पूर्णरूपले नहीं पालताहै, और अच्छप्रसिद्ध स्थविर कल्पिक माधुओंकी स्थिति में सामाचारीमें आलेखनीय विशुद्ध पिण्डशच्या आ सन आदिकोंको यहा-मासकल्पोदि रूप स्थितिको और विशुद्ध पिण्डशय्या आनन आदिकोंको बार २ उल्लङ्घन करके साधुजनके लिये अकल्प्य आचारका सेवन करता है, तो वह इस स्थितिमें विसांभो हवे पाय ॥२६ अट ४२वामा मावे छ-" यानि इमानि स्थवि राणां स्थितिकल्प्यानि" २७प्रसिद्ध स्थविर ४५४ साधुसाना स्थितियानु જે તે વારંવાર ઉલ્લંઘન કરે છે–એટલે કે સાધુઓને માટે જે અકલય ગણાય એવા આચારને વારંવાર સેવન કરે છે, તે તેને વિસાંગિક १२ '४ सय छे. આ કથનનો ભાવાર્થ એ છે કે જે કારણે તેને પ્રાયશ્ચિત્ત લેવું પડે. એવા પ્રાયશ્ચિત્તના કારણભૂત સ્થાનનું (દુષ્કૃત્યનું) જે કઈ સાધુ પ્રતિસેવન કરનારે હોય છે, સક્રિય સ્થાનનું પ્રતિસેવન કરવા છતાં પણ જે ગુરુ પાસે તેની આલેચન કરતો નથી, આલોચના કરવા છતાં પણ જે ગુરુ દ્વારા પ્રદત્ત પ્રાયશ્ચિત્તનું સેવન કરવાને પ્રારંભ કરીને જે તેનું પૂર્ણરૂપે પાલન કરતો નથી, અને ગચ્છપ્રસિદ્ધ સ્થવિરકદિપક સાધુઓની સ્થિતિમાં-સમા. ચારીમાં સેવનીય વિશુદ્ધ પિંડશય્યા આસન વગેરેનું અથવા માસકમ્પાદિ રૂપ સ્થિતિનું અને વિશુદ્ધ પિંડ, શય્યા, આસન આદિ કેનું જે વારંવાર ઉલંઘન કરીને સાધુઓને માટે અકથ્ય ગણાય એવા આચારોનું સેવન કરે છે, તેને વિસાંગિક જાહેર કરી શકાય છે, એટલે કે તેને ગણમાંથી કાઢી
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy