SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ स्थानास्त्रे इत्याह-प्रहोणपामिकानि-पहीणाः परिक्षीणाः नष्टप्रायाः स्वामिनो येषां तानि तथोक्तानि, तथापहीण सेक्त्त कानि-पहीणाः सेक्तार:-सेचकास्तेप्वत्र उपयुपरिधनप्रक्षेकाः पुनादयो येपा तानि तथोक्तानि । अयत्रा-' महीणसेतुकानि' इतिच्छाया । प्रहीणाः सेतवा तदभिज्ञानभूताः पाल यस्तन्मार्गी या अतिपुराणत्वेन प्रति नागरकाभावेन च येषां तानि तथोक्तानि, तथा-महीणगोत्रागाराणिप्रहागानि गोत्रागाराणि-निधायकानां कुलानि गृहाणि च येषां तानि तथोक्तानि । उक्तमेवार्थ विशदयति-' उच्छिन्नसामियाई' इत्यादि, उच्छिन्नम्यामिकानिउच्छिन्नाः उन्यूलिताः स्त्रागिनो येषां तानि तथोक्तानि । अन्यत् पूर्ववद् बोध्यम् । एवं विधानि पुरवर्तीनि पुराणानि निधानानि दृष्ट्वा, चा=अथवा-ग्रामाकरनगरखेटकर्यटद्रोणमुखपट्टनाश्रमवाहसन्निवेशेपु-तत्र-ग्रामः-गत करादिह्यते, जो निधान पुराने हों, बहुत पहिलेके हों, प्राचीन हों, महाति-महालय हों-बहुतही अधिक विशाल हों जिनकी द्रव्य राशिका कोई प्रमाण न हो, और जिनके स्वामी नष्ट प्राय हो चुके हों, तथा जो प्रहीणोतक हों, जिनकी वृद्धि करनेवाले उनके स्वामियों के भी कोई पुत्र पौत्रादि न रहे हों-सबके सब (मर) हो चुके हों अथवा जो प्रहीण लेतुक हों-उन निधानोंके जाननेवाले तक भी कोई न बचे हों तथा जो प्रहीण गोत्रागारवाले हों-जिनके अधिकारियों के गोत्रके घर तक भी नष्ट हो गये हों ऐसे उच्छिन्न (नष्ट) स्वामी आदि विशेषणोंवाले महामृत्यवाले रत्नादिकोंके विधानोंको-खजानोंको देखकर अथवा-ग्राममें-करादि टेक्स आदि અહીં જે નિધાન (ધન ભંડાર ) ૫૦ વપરાય છે, તેના વિશેષણોને અર્થ આ પ્રમાણે છે–તે નિધાને પ્રાચીનકાળથી જમીનમાં રહેલા હોવાથી તેમને પુરાણુ કહ્યા છે તે નિધાન ઘણુ જ વિશાળ હોવાથી તેને મહાતિ મહાન કહ્યા છે તે ભંડારમાં અપાર દ્રવ્યરાશિ રહેલી છે તે ભંડારોના માલિકે નષ્ટ થઈ ચુક્યા છે, એટલું જ નહીં પણ તે ધનભંડારોની વૃદ્ધિ કરનાર પુરુષના પુત્ર, પૌત્ર આદિ કોઈ બચ્યું નથી તેના એકે એક વારસ કાલધર્મ પામી ચુક્યા છે. આ કારણે તેમને “પ્રહણ સેકતૃક” કહ્યા છે. અથવા તે નિધાને “પ્રહણ સેતુક છે-એટલે કે તે નિધાનના અસ્તિત્વને જાણનાર પણ કઈ વિદ્યમાન નથી, તથા જે પ્રહણ ગાત્રાગારવાળા છે, એટલે તે ભંડારોના સ્વામીના ગોત્ર (કુળ) ની કઈ પણ વ્યક્તિના ઘર પણ મેજૂદ નથી, એવાં ઉછિન્ન સ્વામી આદિ વિશેષણોથી યુક્ત મહામૂલ્યવાન રત્નાદિ કેથી યુક્ત ખજાનાઓને ગ્રામ, નગર આદિના ભૂગર્ભમાં રહેલા અને તેનું અવધિદર્શન ક્ષુબ્ધ થઈ જાય છે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy