SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ०४ सू०१३ मत्स्यादिदृष्टानेन पुरुषजातनिरूपणम् ३३५ छिनत्ति न तु काथदि तथा यः पुरुषो धर्ममार्ग श्रुन्वाऽपि सर्वथा स्नेहपाशच्छेदनेऽसमर्थों देशस्नेहमात्र छिनत्ति देशविरतिमेवाङ्गीकरोति न तु सर्वविरति सोऽ. ल्पच्छेदकत्वधर्मेण क्षुरपत्रतुल्य उच्यते ३। तथा- कदम्बचीरिकापत्रसमानः--यथा-- कदम्बचीरिकाख्योऽस्त्रविशेपो नामगोत्रेणास्त्रं न तु छेदनकार्येण तथा यः पुरुषः संकल्पमात्रेण स्नेहं छिनत्ति न तु क्रियया स छेदकत्वेन स्वरूपसद्धर्मेण तत्समान उच्यते स चाविरतसम्यग्दृष्टिः ४, यहा-एते चत्वारः पुरुपा एवम्-ये गुर्वादिषु क्रमेण शीघ्र-मन्द-मन्दतरमन्दतमतया स्नेहं छिन्दन्ति तेऽसिपत्रादिसमानाः४(३१) जैसे क्षुरा केशमात्रको काटता है काष्ठादिकोंको नहीं काटता है, उसी प्रकार जो पुरुष धर्ममार्गको सुनकर भी सर्वधा स्नेहपाशको नष्ट करनेमें असमर्थ होकर केवल देश स्नेहकोही नष्ट करता है-देशविरतिकोही धारण करता है सर्वविरतिको धारण नहीं करता है, ऐसा वह पुरुष स्नेहको अल्प मात्रामें छेदनेवाला होनेसे क्षुरपत्रके जैसा कहा गया है। अल्प रूपसे छेदक धर्मको समानता लेकरही उसे क्षुरपत्र तुल्य कहा गयाहै । कदम्बचीरिकापत्र समान जैसे-कदम्बचीरिका नामक शस्त्र, नाम मात्रसेही शस्त्र कहलाता है, वह किसीका छेदन नहीं कर सकता है उसी प्रकार जो पुरुष संकल्प मात्रसे स्नेहका छेदन किया करता है क्रियासे नहीं अर्थात् स्नेहको छेदनेके मनोरथही बनाया करता है उसे क्रियारूपमें परिणत नहीं करता है ऐसा वह अविरत लम्यग्दृष्टि जीव कदम्बचीरीकापत्र समान कहा गया है अथवा-जो पुरुष गुरु आदि. पुरुष-भ. क्षु२॥ (मत्रो) भान शान अपवान समर्थ डाय छ-31081દિકેને કાપવાને સમર્થ હેત નથી, એજ પ્રમાણે ધર્મમાર્ગનું શ્રવણ કરવા છતાં પણ જે પુરુષ નેહપાશને પૂરેપૂર તેડી શકતો નથી, અંશતઃ જ તેડી શકે છે, અથવા સર્વવિરતિને ધારણ કરવાને બદલે દેશવિરતિ જ ધારણ કરી શકે છે, એવા પુરુષને સુરપત્ર સમાન કહે છે. - એવો પુરુષ નેહનું અલ્પ માત્રમાં જ છેદન કરનારે હોય છે. તે બનેમાં અલ્પ રૂપે છેદક ધર્મની સમાનતા હોવાથી આ પ્રકારના પુરુષને કુંરપત્ર સમાન કહ્યો છે ' - કદમ્બચીરિક પત્ર સમાન પુરુષ–કદમ્બચીરિક નામનું શસ્ત્ર કેઈપણ વસ્તુનું છેદન કરવાને સમર્થ હોતું નથી. તેથી તેને નામનું જ શસ્ત્ર કહેવાય છે. એ જ પ્રમાણે જે માણસ નેહપાશ તેડવાને સંકલ્પ જ કર્યા કરે છે પણ તેને તોડવાને સમર્થ હોતે નથી–તેના વિચારોને ક્રિયારૂપે પરિણત કરી શકતે નથી, એવા અવિરત સમ્યગૃષ્ટિ જીવને કદમ્બ ચીરિકા પત્ર સમાન કહ્યો છે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy