SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ० ३ सू०४१ दृष्टान्तमेदनिरूपणम् सर्ववस्तुनः क्षणिकत्वं साधयितुं बौद्धः ‘सत्वात् ' इति हेतुरुपन्यस्तः । नहि कश्चित् सत्त्वश्रवगादेव क्षगिफत्वं प्रत्येति, अतो वौद्धाः सत्त्वं क्षणिकत्वेन साधयन्ति, सत्त्व नामार्थक्रियाकारित्वमेव, अन्यथा, बन्ध्यामृतस्यापि सत्त्तप्रसङ्गः, अर्थक्रियाकारित्वं तु नित्यस्यैकरूपत्वान्न कथंचिदपि संभवति, अतो नित्यभिन्नस्य क्षणिकस्यैव अर्थक्रियाकारित्वरूपं सत्त्वं सिध्यति । इत्थं च सत्त्वं क्षणिकत्वव्याप्तयापक होता है जैसे “सर्व वस्तु क्षणिकं सत्वात् " समस्त यस्तुएँ सत्त्व विशिष्ट होनेसे क्षणिकहैं, इस प्रकारके अनुमानसे बौद्धोंने समस्त पदार्थों में क्षणिकता-क्षणविनश्वरताकी सिद्धि जो सत्त्व हेतुसे की है सो इस हेतुके सुनतेही कोई भी व्यक्ति इस हेतुसे पदार्थों में क्षगिकताकी प्रतीति झटिति नहीं कर पाताहै अतः फिर वह समझाताहै कि “यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत् " जो अर्थक्रियांकारी अर्थरूप क्रियाको करनेवाला होताहै वही परमार्थतः सत् होताहै यदि अर्थ क्रियाकारीकोही सत् न माना जावे तो बन्ध्याके पुत्रमें भी सत्त्व मानना पड़ेगा अतः जब यह बात मानली जाती है कि जो अर्थ क्रियाकारी होता है वही परमार्थसे सत् है तो फिर जो सर्वथा नित्य पदार्थ है कूटस्थ नित्य है उसमें अर्थक्रियाकारिता आती ही नहीं है, क्योंकि वह नित्य तो एक रूपही होता है यदि उसमें अर्थक्रियाकारिता मानी जावे तो वह किर एकरूप नहीं रह सकता है एकरूप नहीं रह सकनेसे वह नित्य नहीं रेभ.-" सर्व वस्तु क्षणिक सवात् ” समस्त १२०ी सत्पविशिष्ट बाथी ક્ષણિક છે, ” આ પ્રકારના અનુમાનથી બૌદધે સમસ્ત પદાર્થોની ક્ષણિકતા– ક્ષણભંગુરતાની સિદ્ધિ જે સહેતુ દ્વારા કરી છે, તે હેતુને સાંભળતાં જ કે પણ વ્યક્તિ તે હેતુ દ્વારા પદાર્થોમાં ક્ષણિક્તાની પ્રતીતિ જલદીથી (તુરત જ) કરી શકતી નથી તેથી જ તેમણે આ પ્રકારે તેની વિશેષ સ્પષ્ટતા કરી छे-" यदेवार्थ क्रियाकारि तदेव परमार्थ सत् " " म ठियारी डाय છે એ જ પરમાર્થાત (સ્વભાવતઃ) રત હોય છે જે અર્થ ક્રિયાકારીને સત ન માનવામાં આવે તે વંધ્યા પત્રમાં પણ સર્વ માનવું પડશે એટલે કે વંધ્યાને પુત્ર હોવાની વાત પણ સ્વીકારવી પડશે. તેથી જો આ વાત માની લેવામાં આવે કે “જે અર્થ ક્રિયાકારી હોય છે એ જ પરમાર્થતઃ સત રૂપ છે,” તે જે સર્વથા નિત્ય પદાર્થ છે ફૂટસ્થ નિત્ય છે તેમાં અર્થ ક્રિયાકારિતા સભવતી જ નથી, કારણ કે તે નિત્ય તે એક રૂપ જ હોય છે. જે તેમાં અક્રિયાકારિતા માનવામાં આવે છે તે એક રૂપ રહી શકતું નથી, અને એક રૂપનહીં રહી શકવાથી તેને નિત્ય કહી શકાતું નથી, કારણ કે નિત્યનું
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy