SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानात ૬૮૨ ___ स्थानागसूत्र छाया-विकला लभेरन् विरतिं न खलु किञ्चित् लभेरन् सक्षमत्रसाः।" इति, अयं भावः-विकलेन्द्रिया अनन्तरभवे मानुपत्व पाप्त्या विरति-संयमं प्राप्तुं शक्नुवन्ति, न तु सिद्धिम् , तया-मुक्ष्मत्रसा अनन्तरभवे मानुषत्वाप्राप्त्या किञ्चि. दपि-विरतिमपि प्राप्तुं न शक्नुवन्तीति । भवकी प्राप्ति द्वारा संघमको पा सकते हैं पर वे सिद्धिगतिको नहीं पा सकते है तथा जो सूक्ष्मनस हैं वे अनन्तर भवमें मानुषत्वकी अप्राप्ति के कारण विरतिको भी नहीं पा सकते हैं। तात्पर्य इस कथन का ऐसा है कि कितनेक पृथिवीकाधिक अप्कायिक और वनस्पतिकाधिक जीव तथा स्थूल त्रसकायिक जीव जब अपनी गृहीत पर्यायका परित्याग करते हैं तो वे मनुष्य भवमें जन्म लेकर सिद्धिगतिकोभी प्रोप्त कर सकते हैं परन्तु जो तेजस्काधिक जीव हैं और वायुकायिक जीव हैं वे उस पर्यायसे छुटकर अनन्तरभवों मनुष्य भवमें नहीं उत्पन्न होते हैं अतः सिद्विगतिकी प्राप्ति इन्हें हो ही नहीं सकती है तथा विकलेन्द्रिय जीव अनन्तर भत्र में मनुष्ण पर्याय प्राप्त कर सकते हैं पर वे भी सिद्धि गतिको प्राप्त नहीं कर सकते हैं इस तरह समझकर यह सूत्र लगाना चाहिये पृथिव्यादिकों में जो द्विशरीरता यहां प्रगट की गई है वह " विगला लभेज विरई" त्या विवन्द्रिय | मनन्तर लमi મનુષ્યભવની પ્રાપ્તિ દ્વારા સંયમ પ્રાપ્ત કરી શકે છે, પણ તેઓ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી શક્તા નથી. તથા જે સૂફમત્ર છે, તે તે અનન્તર ભવમાં માનુષત્વની અપ્રાપ્તિને કારણે વિરતિ પણ પ્રાપ્ત કરી શકતા નથી. આ સમસ્ત કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે– કેટલાક પૃથ્વીકાયિક, અપકાયિક, વનસ્પતિકાયિક અને સ્કૂલત્રસકાયિક છે જ્યારે પિતાની ગૃહીત પર્યાયને પરિત્યાગ કરે છે ત્યારે મનુષ્યભવમાં જન્મ લઈને સિદ્ધિ ગતિને પણ પ્રાપ્ત કરી શકે છે. પરન્તુ તેજસ્કાયિક અને વાયુકાથિક જીવે જ્યારે પિતાની ગૃહીત પર્યાયને પરિત્યાગ કરે છે ત્યારે મનુષ્યભવમાં ઉત્પન્ન થતાં નથી. તે કારણે તેમને સિદ્ધિગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી વિકસેન્દ્રિય છે અનતર ભવમાં મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરી શકે છે, પણ તેઓ સિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકતા નથી, આ વાત ધ્યાનમાં લેવાથી આ સૂત્ર સમજવું સરળ પડશે પૃથ્વીકાય આદિકે માં જે દ્વિશરીરતા અહીં પ્રકટ કરવામાં આવી છે તે ઉપર્યુક્ત ભાવને ધ્યાનમાં લઈને જ પ્રકટ કરવામાં આવી છે તે જેમાં
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy