SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्था०४३०३ सू०२९ चतुर्विधपुरुष नातविषयकचतुदशचतुर्भङ्गीनि० १४१ दरिद्रः सन् दुर्बत:-अप्सम्यग्वनो भवति, यद्वा-' दुव्यए' इत्यस्य दुर्व्यय इत्यर्थः, स चाऽऽयनिरपेक्षव्ययः, यद्वा-कुस्थानव्यय इति प्रथमो भङ्गः । १। तथा एका पुरुषो दुर्गतः सन् सुव्रतः-निरतिचारनियमो भवति, यद्वा-सुव्ययः-मुस्थाने समुचितव्ययकारको भवति । इति द्वितीयः । २ । तथा-एकः सुव्रतः सन् दुव्रतो दुर्व्ययो वा भवति, इति तृतीयः । ३ । तथा-एकः सुव्रतः सुख्पयो वा सन् पश्चादपि सुव्रत एव सुव्यय एव वा भवति । इति चतुर्थः । ४ । (३) ___ "चत्तारि पुरिसजाया” इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तघथा-एको दुर्गतः सन् दुष्प्रत्यानन्दः-दुःखेन प्रत्यानन्धते-आनन्द प्राप्यत तृतीय सूत्रगत जो चार भंग हैं दुर्गत दुव्रत आदि रूपसे कहे गये हैं उनका तात्पर्थ ऐसा है कि कोई एक पुरुष ऐसा होता है जो दरिद्र होता है और सम्यग् व्रतसे रहित भी होता है अथवा-" दुचए"। की संस्कृतच्छाया " दुर्व्यय" ऐसी भी होती है ऐसा व्यक्ति आय निरपेक्ष व्यय करता है अथवा-कुस्थान में व्यय करता है। कोई एक व्यक्ति ऐसा भी होता है जो दुर्गत होता हुआ भी नियतिचार नियमवाला होता है अथवा-स्थानमें समुचित व्यय करनेवाला होता है अथवा अपनी आमदनीके अनुसार व्यय करताहै तथा कोई एक मनुष्य ऐसा होता है जो सुव्रत संपन्न होकर भी दुर्व्ययकारक सावध व्यापार में द्रव्यादि लगानेवाला होता है और कोई एक पुरुष ऐसा होता है जो सुव्रत संपन्न ही होता है और सुव्ययकारक भी होता है (३) ત્રીજા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ-(૧) દુર્ગત-દુતને ભાવાર્થ કેઈ એક પુરુષ એ હોય છે કે જે દરિદ્ર પણ હોય છે અને સમ્યગવ્રતથી २डित ५ डाय छ अथवा "दुव्वए" मा पहनी संस्कृत छ.या "दुर्व्यय" દુર્વ્યય થાય છે આ સંસ્કૃત છાયા પ્રમાણે આ ભાંગાને નીચે પ્રમાણે ભાવાર્થ થાય છે—કેઈ પુરુષ એ હોય છે કે જે પિતાના ધનનો દુર્વ્યય કરે છે અથવા આવકને વિચાર કર્યા વિના ખર્ચ કરે છે, અને સમ્યવ્રતથી પણ રહિત હોય છે. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે દુર્ગત હવા છતાં પણ નિરતિચાર નિયમવાળો હોય છે, અથવા સુસ્થાનમાં સમુચિત વ્યય કરનારે હોય છે અથવા પિતાની આમદાની પ્રમાણે વ્યય કરનારો હોય છે કેઈ એક પુરુષ એ હોય છે કે જે સુવ્રત સંપન્ન હોવા છતાં પણ દુર્ભય. કારક સાવદ્ય વ્યાપારમાં દ્રવ્યાદિને વ્યય કરનારો હોય છે (૪) કોઈ એક પુરુષ એ હોય છે કે જે સુવ્રત સંપન્ન પણ હોય છે અને સુવ્યયકારક પણ હોય છે,
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy