SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ यावच्छब्देन-जमस्यामि-पञ्चाानमनपूर्वक नमस्करी मि, सत्करोमि-आदरेण मम्मानयामि-अभ्युत्थानादिलक्षणया उचितपनिपन्या, कल्याणं--कल्याणस्वम्पान मारलं मङ्गलस्वरूपान्, देवनं धर्मदेवम्यरूपान, गं ज्ञानरबलपान पर्युपामे-सेवे इति प्रथममागमनकारणम् १। ____" अहणोचवण' इत्यादि-पूर्ववत् , नवम्- ध्यमाणः खलु मानुध्य के भवे, ज्ञानी-श्रुतज्ञानादिना सम्पन्नः, नपग्वी-तपश्चगामील', अतिदम्बर. दुप्रकारकः - कठिनातिकटिनमाणिग्रहतपश्चर्यादि कारसोऽस्ति, उदगन्छामि यावत् पर्युपासे । इनि द्वितीयमागमनकारणम् २० ___" अहणोचवण्णे" इत्यादि-भाग्यत् , नवरं-मम मानायके भये माता 'यावत् ' पदेन 'भायाह वा भज्जाहवा भरणीड या पगार वा धूयार वा' इति पदानि ग्रायाणि, तन्छाया-भ्रातेति वा भार्येति भगिनी नि वा पुत्र ति या दुहितेति बा, स्नुषा-पुत्रमार्या चाम्ति, तन्-तस्मान नेपां-मात्रादिपग्विागणाम् नाम वन्दना है, पञ्चाग नमनपूर्वक नमस्कार करना इसका नाम नमस्कार है । ओदर देना इसका नाम सत्कार है, अभ्युम्नादिप उचित प्रतिपत्ति(सेवा) करना इसका नाम मम्मान है, कल्याणस्वरूप होने से आचार्य आदिकोंको कल्याण, मजलस्वरूप होनेसे महल धर्मदेव स्वम्प होनेसे दैवत और ज्ञानस्वरूप होने से चैत्यस्प कहा गया है, सेवा करनेका नाम पर्युपासना है। ऐमा यह प्रथम कारण है-१ विनीयतारण भी ऐसाही है, पर इसमें ऐमा विचार करता है कि मनुष्यभवमें श्रुतज्ञानादिकसे सम्पन्न ज्ञानीजन हैं तपश्चरणजील तपस्वी जन हैं, और अति दुष्कर दुष्करकारक-कटिनातिकठिन साभिग्रह तपश्रर्यादिकारक साधुजन है, इसलिये चटं और यावत उनकी पर्युपामना करूं मा नायना सूत्रपा 2ीत थय। -" नमस्यामि, सत्करोमि, सम्मानयामि, कल्याणं, मंगलं, दैवत, चैत्यं " સ્તુતિ કરવી તેનું નામ વંદણા છે, પાંચ અંગોને નમાવીને નમવું તેનું નામ નમરકાર છે. આદર દેવે તેનું નામ સતકાર છે, અલ્પસ્થાન આદિ ઉચિત વિધિ કરવી તેનું નામ સમ્માન છે. આચાર્ય આદિ કરયાણ સવરૂપ હોવાથી, મંગળ સ્વરૂપ હોવાથી, ધર્મદેવ સ્વરૂપ હેવાથી અને જ્ઞાનસ્વરૂપ લેવાથી તેમને અનુક્રમે કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને ચિયરૂપ કહેવામાં આવેલ છે. સેવા કરવી તેનું નામ પJપાસના છે. આ રીતે પહેલા કારણુનું સ્પષ્ટીકરણ કરીને હવે સૂત્રકાર બીજા કારણને પ્રકટ કરે છે–દેવકમાં ઉત્પન્ન થયેલો તે નવો દેવ એવો વિચાર કરે છે કે મનુષ્યલેકમાં શ્રતજ્ઞાનાદિથી સંપન્ન જ્ઞાનીજને છે, તપશ્ચરણશીલ તપસ્વીઓ છે, દુષ્કરમાં દુષ્કર (કઠિનમાં કઠિન) અભિગ્રહ પૂર્વક તપશ્ચર્યાદિ કરનારા સાધુઓ છે તે મારે ત્યાં જઈને તેમને વરણુ, નમસ્કાર આદિ કરવા જોઈએ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy