SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ सुधारीका स्था०३ १०४ सू० ८५-८७ निवृत्तिनिरूपणम् १९ अथ केवलिसूत्रमाह-' तओ केवली' इत्यादि, केवलम्-एकमनन्तं पूर्ण वा शानादिकं येपामस्तीति के वलिनः, उक्तश्च "कसिणं केवलकप्पं, लोगं जाणंति तह य पामति । केवलचरित्तणाणी, तम्हा ते केवली होति ॥ १॥" छाया-कृत्स्नं केवलकल्पं, लोकं जानन्ति तथा च पश्यन्ति । केवलचारित्रज्ञानिनः, तस्मात्ते केवलिनो भवन्ति ॥ १ ॥ ते - अवधिमनःपर्यव केवलज्ञानभेदात्रयः । तत्रावधिज्ञान केवलीमनःपर्यवज्ञान केवलीत्येतों द्वौ जिनवन्निश्चयप्रत्यक्षज्ञानवत्वादुपचारात्केवलिपदवाच्यो स्तः, तृतीयः केवलज्ञानके वली निरुपचारः सर्वभावानां साक्षाद्दर्शकत्वात् ।२। व्यवहार उन्को सर्वज्ञ होने से निरुपचरित है। केवल शब्द का अर्थ एक अनन्त, अथवा पूर्ण है जिनको ज्ञानादिक एक अथवा अनन्त, या पूर्ण होता है वह केवली है। कहा भी है-" कसिणं केवलकप्पं" इत्यादि, ये केवली भी अवधिज्ञानी मनः पर्यवज्ञानी और केवलज्ञानी के भेद से तीन प्रकार के कहे गये हैं। इनमें अवधिज्ञानी केवली, और मनः पर्यवज्ञानी केवली ये दो, जिनकी तरह निश्चय प्रत्यक्षज्ञानवाले होने के कारण उपचार से केवली कहे गये हैं। और तीसरा जो केवलज्ञानी केवली है वह निरुपचरित केवली कहा गया है ।क्यों कि वह रूपी और अरूपी समस्त भावों का साक्षात् देखने वाला होता है, तात्पर्य यह है कि-अवधिज्ञानी, और मनः पर्यवज्ञानी केवली रूपीमात्र पदार्थ को ही છે કે તેઓ સર્વજ્ઞ હોય છે. કેવળ પદનો અર્થ એક, અનન્ત અથવા પૂર્ણ થાય છે. જેમના જ્ઞાનાદિક એક અથવા અનન્ત અથવા પૂર્ણ હોય છે તેમને वही ४ छे. ४घु ५५छ है-" कसिणं केवलकप्पं" त्या: તે કેવલીના પણ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની, એ ત્રણ ભેદ કહ્યા છે. અવધિજ્ઞાની કેવલી અને મન:પર્યવજ્ઞાની કેવલિ, આ બનને જિનની જેમ નિશ્ચય (નિયત) પ્રત્યક્ષ જ્ઞાનવાળા હોય છે, તેથી તેમને ઔપચારિક રીતે જ કેવલી કહેવામાં આવેલ છે, અને ત્રીજા જે કેવળજ્ઞાની કેવળી છે તેમને નિરુપચરિત કેવળી કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ રૂપી, અરૂપી સમસ્ત ભાવને સાક્ષાત જોઈ શકનારા હોય છે. આ કથનને -भावार्थ' मा प्रभारी छ અવધિજ્ઞાની અને મન પર્યાવજ્ઞાની કેવળી માત્ર રૂપી પદાર્થોને જ દ્રવ્ય ક્ષેત્રાદિની મર્યાદામાં રહીને સાક્ષાત્ જાણું દેખી શકે છે તેઓ અરૂપી પદાર્થોને
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy