SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ५६२ स्थानास्त्र चारिगेन्द्रः-यथाख्यातचारित्रः ३ । एतेषां च भावेन्द्रता सकलभावप्रधानक्षायिकलक्षणेन विवक्षितक्षायोपशमिकलक्षणेन वा भावेन, यद्वा-भावतः परमार्थतः इन्द्रस्वात्-सकलसंसार्यप्राप्तापूर्वगुणलक्ष्मीलक्षणपरमैश्वर्ययुक्तत्वाभावेन्द्रता विज्ञेयेति३। उक्तमाध्यात्मिकैश्वर्यापेक्षया भावेन्द्रनौविध्यम् । अथ वाह्येश्वर्यापेक्षया तदेवाह-' तओ इंदा' इत्यादि, स्पष्ट, नवरदेवाः-वैमानिका रूढेज्योतिष्क वैमानिका बा तेपामिन्द्रो देवेन्द्रः १ । असुराः-भवनपतिव्यन्तरा वा, तेपामिन्द्रःअसुरेन्द्रः २ मनुष्येन्द्रः-चक्रवादिरिति । मु० १॥ मुनि या केवली ज्ञानेन्द्र है क्षायिक सम्यग्दर्शनवाला जीव दर्शनेन्द्र है यथाख्यात चारित्रशाली जीव चारित्रेन्द्र है इनमें जो भोवेन्द्रता है वह सकलभायप्रधान क्षायिक भाव ले अथवा विवक्षित क्षायोपशमिक भाव से अथवा परमार्थतः सकल संसारी जीवों द्वारा अप्राप्त अपूर्व गुणलक्ष्मी रूप ऐश्वर्य युक्त होने से है ऐसा जानना चाहिये ३ इस प्रकार यह भावेन्द्रता आध्यात्मिक ऐश्वर्य की अपेक्षा तीन प्रकार की कही गई है अब बाह्य ऐश्वर्य की अपेक्षा ले इन्द्रता सूत्रकार कहते हैं-"तओ इंदा" इत्यादि सूत्र की व्याख्या सुगम है देव पद से यहां ज्योतिष्कदेव और वैमानिक देव गृहीत हुए हैं इनका जो इन्द्र है वह देवेन्द्र है असुरशब्द से भवनपतिविशेष अथवा सुरप्रतिषेध से अवनपति और व्यन्तरदेव ये गृहीत हुए हैं इनका जो इन्द्र है वह अस्सुरेन्द्र है मनुष्येन्द्र से चक्रवर्ती आदि गृहीत हुए हैं । सू०१ ॥ સમ્યગુ નવાળા જીવને દર્શનેન્દ્ર કહે છે. યથાખ્યાત ચારિત્રશાલી જીવને ચારિત્ર કહે છે. એમાં જે ભાવેન્દ્રના કહી છે તે સકલ ભાવપ્રધાન શાયિક ભાવની અપેક્ષાએ અથવા વિવક્ષિત ક્ષાપશમિક ભાવની અપેક્ષાએ છે. અથવા જે અપૂર્વ ગુણલક્ષમીરૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ મોટા ભાગના સંસારી જી. કરી શકતા નથી, તે ઐશ્વર્યની પ્રાપ્તિ તેમણે કરી હોય છે, તે દૃષ્ટિએ પણ તેમનામાં ભાવેન્દ્રતા સંભવી શકે છે. તે ભાવેદ્રતાના ઐશ્વર્યાની અપેક્ષાએ ઉપર્યુક્ત ત્રણ પ્રકાર કહ્યા છે. હવે સૂત્રકાર બાહા ઐશ્વર્યાની અપેક્ષાએ ઈદ્રતાનું કથન કરે છે– " तो इंदा" त्याहि सूत्रनी व्याच्या स२७ छ. “ ” ५४थी मही તિષ્ક દેવ અને વૈમાનિક દેવ ગૃહીત થયા છે, તેમના ઈન્દ્રને દેવેન્દ્ર કહે છે અસુર શબ્દ દ્વારા ભવનપતિ વિશેષ અથવા સુરપ્રતિષેધ દ્વારા ભવનપતિ અને વ્યન્તર દેવને ગ્રહણ કરવામાં આવ્યા છે, અને તેમના ઈન્દ્રને અસુરેન્દ્ર કહેવામાં આવે છે. ચક્રવર્તી આદિને મનુષ્યન્દ્ર કહે છે. એ સૂ. ૧ |
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy