SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ३ उ० १ सू० १ इन्द्रस्वरूपनिरूपणम् योगचन्द्रिका टीकायामवलोकनीयम् । ' अनुपयोगो द्रव्यमप्रधानं चेति, तत्र द्रव्यं चासाविन्द्रश्चेति द्रव्येन्द्रः ३ ।। उक्ता नामस्थापना द्रव्येन्द्राः, साम्प्रतं प्रस्थानकावतारेण भावेन्द्रमाह'तओ इंदा' इत्यादि, त्रय इन्द्राः प्रज्ञप्ताः-ज्ञानेन्द्रः, दर्शनेन्द्रः, चारित्रेन्द्र इति । तत्र-इन्दनात्-दीपनात्-परमै धर्याद इन्द्रः, ज्ञानेन ज्ञानस्य ज्ञाने वा इन्द्र:-परमेश्वरः ज्ञानेन्द्रः-सातिशयश्रुताद्यन्यतरज्ञानवशात्प्ररूपितसकलवस्तुविस्तरः श्रुतावधिमनः पर्यवाद्यन्यतरज्ञानधरो मुनिः, केवली वा १। एवं दर्शनेन्द्र:-क्षायिकसम्यग्दर्शनी२। इन्द्रपद को भोगेगा उसे इन्द्र कहना यह द्रव्येन्द्र निक्षेप है । नाम, स्थापना और द्रव्य इन निक्षेपों का सविस्तर वर्णन अनुयोगद्वार की अनुयोगचन्द्रिका टीका में देखना चाहिये "जो जीव इन्द्र के आगम का ज्ञाता है और वर्तमान में उसमें उपयोग से शून्य है ऐसा वह जीव आगम की अपेक्षा द्रव्येन्द्र है इस तरह त्रिकस्थानक के अवतार से नाम, स्थापना और द्रव्य इन्द्र कहे अब त्रिस्थानक के अवतार से भाव इन्द्र का कथन सूत्रकार करते हैं-" तओ इंदा" तीन इन्द्र कहे गये हैं एक ज्ञानेन्द्र, दूसरा दर्शलेन्द्र और तीसरा चारित्रेन्द्र परमऐश्वर्य का जो अनुभव करता है वह इन्द्र है ज्ञान से, अथवा ज्ञान का अथवा ज्ञान में जो इन्द्र-परमेश्वर है वह ज्ञानेन्द्र है सातिशय श्रुत आदि अन्यतर ज्ञान के वश से प्रखपित किया है सकलवस्तु का विस्तारजिसने, ऐसा श्रत अवधि, मनः पर्यच आदि अन्यतर ज्ञान को धारण करने वाला જે જીવ ભવિષ્યમા ઈન્દ્રપદને ભેગવવાને છે તેને ઈન્દ્ર કહે એજ દ્રવ્યેન્દ્ર નિક્ષેપ છે. નામ, સ્થાપના અને દ્રવ્ય, આ નિક્ષેપોનું સવિસ્તર વર્ણન અનુ ગદ્વારની અનુગ ચન્દ્રિપ ટકામાં આપવામાં આવ્યું છે તે જિજ્ઞાસુ પાઠકે તે વર્ણન ત્યાંથી વાંચી લેવું “જે જીવ ઈન્દ્રના આગમનો જ્ઞાતા છે અને વર્તમાન સમયે તેમાં ઉપયોગથી રહિત છે, એ તે જીવ આગમની અપેક્ષાએ દ્રવ્યદ્ર છે આ રીતે ત્રિસ્થાનકેને આધારે નામે દ્ર, સ્થાપનેન્દ્ર અને દ્રવ્યેન્દ્રનું કથન અહીં પૂરું થાય છે वे सूत्रा२ भावन्द्रितुं नि३५४४ ४२ छ-" तओ इदा "न्द्र ! sau छ-(१) ज्ञानेन्द्र, (२) ४शनेन्द्र माने (3) यारिन्द्र ५२म शैश्वयन। मनु. ભવ કરનારને ઇન્દ્ર કહે છે. જ્ઞાનથી, જ્ઞાનને અથવા જ્ઞાનમાં જે ઈન્દ્ર (પરમેશ્વર છે. તેને જ્ઞાનેન્દ્ર કહે છે સાતિશય શ્રત આદિ અન્યતર જ્ઞાનને આધારે જેમણે સકલ વસ્તુની પ્રરૂપણ કરી છે એવા શ્રુત, અવધિ, મન:પર્યવ આદિ અન્યતર જ્ઞાનને ધારણ કરનારા મુનિ અથવા કેવલીને જ્ઞાનેન્દ્ર કહે છે. ક્ષાયિક था ७१
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy