SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ __ स्थाना ततो द्वितीयायां स्थितौ विशेपहीनम् , एवं यावद् उत्कृष्टायां स्थितौ विशेषहीन निषिञ्चति २। ३ बन्धनं-तस्यैव ज्ञानावरणीयादितया निपिक्तस्य पुनरपि कपायपरिणति विशेषात्सलेपणम् ३। ४ उदीरणम्-उदयममाप्तस्य कर्मदलिकस्य वीर्यविशेषेण समाकृष्योदयावलिकायां प्रवेशनम् ४।५ वेदनं-स्वभावेन-उदीरणाकरणेन उदयावलिकामविष्टस्य कर्मणोऽनुभवनम् ५। ६ निर्जरण-कर्मणोऽकर्मता भवनं जीवमदेशेभ्यः कर्मणां परिशटनमित्यर्थः ६। कर्मच पुद्गलात्मकमिति पुद्गस्थिति में विशेषहीन-चयहीन कर्मदलिका निषेक होता है, इसी तरह से यावत् उत्कृष्ट स्थिति में विशेष हीन कर्मदलिकका निषेक होता है। धन्धन-ज्ञानावरणीयादिरूप से निषिक्त हुए उस कर्मपदल को पुनः कषायपरिणति से जो संश्लेषण होता है वह बन्धन है ३ उदीरण उदय को नहीं प्राप्त हुए कर्मदलिकका वीर्यविशेष से खींचकर उदयावलिकामें लाना इसका नाम उदीरणा , ४, वेदन-स्वभाव से और उदीरणाकरण से उदयावलिका में प्रविष्ट हुए कर्मका अनुभव करना इसका नाम वेदन है ५ । निर्जरणकर्मका अकर्मरूप से होना-जीव प्रदेशों से कर्मपुदलों का झरना नष्ट होना इसका नाम निर्जरण है। इस प्रकार से ये कर्मपुतलोंकी अवस्थाए हैं। इन ६ हो अवस्थाओं का यहां भूत, वर्तमान और भविष्यत्काल की अपेक्षा से सुत्रकारने कथन किया है। कर्म पुद्गलात्मक है इसलिये सूत्रकार अप पुद्गलों का द्रव्य, क्षेत्र, काल और भावकी अपेक्षा ले द्विस्थानकों का अवतार लेकर निरूपण છે. ત્યારબાદ બીજી સ્થિતિમાં વિશેષહીન–ચયહીન કમંદલિકે કર્મ પુજનિક થાય છે એ જ પ્રમાણે (યાવત્ ) છેલ્લે ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષહીન કમંદલિ. કોને નિષેક થાય છે. (૨) અન્યન-જ્ઞાનાવરણીય આદિ રૂપે નિષિક્ત થયેલાં (ઉપચયન પામેલાં) તે કર્મફતનું પુનઃ કષાયપરિણતિથી જે સંલેષણ થાય છે, તેને બન કહે છે. (૩) ઉદીરણ-ઉદય પ્રાપ્ત ન થયા હોય એવાં કમલિકને વીર્યવિશેષ વડે ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેનું નામ ઉદીરણું છે. (૪) વેદન–સ્વભાવથી અથવા ઉદીરણાકરણ દ્વારા ઉદયાવલિકામાં આવેલાં કમનું વેદન–અનુભવન કરવું તેનું નામ વેદ છે. (૫) નિજ રણ-કર્મનું અકમરૂપ બની જવું–જીવપ્રદેશમાંથી કર્મપુલનું ઝરી જવું (નષ્ટ થઈ જવું) તેનું નામ નિજેરણ છે. (૨) આ પ્રમાણે આ કર્મ પુદ્ગલેની ૬ અવસ્થા છે. આ છએ અવસ્થાઓનું સૂત્રકારે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની અપેક્ષાએ અહીં કથન કર્યું છે. કર્મ પુલરૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર પુલનું
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy