SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ६३८ स्थानागसूत्रे __"जह कुंभारो भंडाइं कुणइ पुज्जेयराई लोयरस । इयगोयं कुणइ जियं, लोए पुज्जेयरावत्थं ॥१॥ छाया-यथा कुम्भकारो भाण्डानि करोति पूज्येतराणि लोकस्य । इति (एवं) गोत्र करोति जीवं, लोके पूज्येतरावस्थम् ॥ इति । तद् द्विविधम्-उच्चैर्गोत्रमाननीयनिवन्धनम् , नीचैर्गोत्रम्-अमाननीय निबन्धनमिति । उक्तञ्च-संताणकमेणागय जीवायरणस्स गोत्तमिति सण्णा । उच्च नीच चरणं उच्चणीय हवेगोत्तं ॥ छाया-सन्तानक्रमेणागत जीवाचरणस्य गोत्रमिति संज्ञा । उच्च नीचं चरणं, उच्च नीचं भवेद् गोत्रम् ।। रूप अशुभनामकर्म है उच्च और नीच शब्दों द्वारा जो लोक में कहा जाता है वह गोत्र कर्म है-कहा भी है-(जह कुंभारो भंडाइं इत्यादि। गोत्रकर्म जीव को उच्चनीच कुलों में जन्म कराने में कारण होता है यह गोत्रकर्स दो प्रकार का है एक उच्चगोत्र और दूसरा नीचगोत्र, जिसके उद्यले जीवका उच्चकुलमें-लोकमाननीयकुल में जन्म होता है वह उच्चगोत्र है और जिसके उदय से लोकनिन्दित कुल में जन्म होता है वह लीचगोत्र है उच्चगोत्र पूज्यता का कारण होता है और नीचगोत्र अपूज्यता का कारण होता है । कहीं २ ऐसा भी कहा गया है "संताणकमेणागय” इत्यादि। संतानक्रम से-गोत्रनामकर्म के उदय से प्राप्त वंशपरम्परा सेआगत जीवका जो आचरणविशेष है वह गोत्र है जहां उच्च आचरण નામકર્મ છે. ઉચ્ચ અને નીચના નામથી જે લેકમાં ઓળખાય છે, તે શેત્રशुभ छे. युं छ -“जह कुंभारो भंडाई" याह જીવને ઉચ્ચ અથવા નીચ કુળમાં જન્મ કરાવવામાં ગોત્રકર્મ કારણભૂત બને છે. તે ગોત્રકર્મના બે પ્રકાર છે-(૧) ઉચ્ચ ગોત્ર અને નીચ શેત્ર, જે કમના ઉદયથી જીવને ઉચ્ચ કુળમાં, લોક માનનીય કુળમાં જન્મ થાય છે, તે કર્મને ઉચ્ચ ગોત્ર કર્મ કહે છે. જે કર્મના ઉદયથી લોકનિન્દ્રિત કુળમાં જીવનો જન્મ થાય છે, તે કર્મને નીચ ગોત્ર કર્મ કહે છે ઉચ્ચ ગોત્ર પૂજ્યતાનું કારણ બને છે અને નીચ ગોત્ર અપૂજ્યતાનું કારણ બને છે. કઈ કઈ न्याय ५६५ उयुं छे :-" संताण कमेणागय" छत्याहि સંતાનક્રમે (ગોત્ર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત વંશપરમ્પરાથી) આગત જીવનું જે આચરણ વિશેષ છે તેને ગોત્ર કહે છે. જ્યાં ઉચ્ચ આચરણ થાય છે તે ઉચ્ચ ગોત્ર છે, અને જ્યાં નીચ આચરણ થાય છે, તે નીચ ગોત્ર છે.
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy