SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा टीका स्था०२ उ०४ सू० ३८ ग्रामादीनां जीवाजीवत्वनिरूपणम् ४८५ कादि जीवव्याप्तत्यात् , अजीवत्वं च प्रसिद्धमेव १५॥ वलयानि-पृथिवीनां वेष्टनानि धनोदधिधनवाततनुवातरूपाणि, विग्रहाः-लोकनाडीचक्राणि. जीवत्वं चैषां सूक्ष्मपृथिव्यादि जीवव्याप्तत्वात् १६ । द्वीपाः समुद्राश्च प्रतीताः १७ । वेलाः-समुद्रजलवृद्धयः, वेदिका:-जरबूद्वीपजगत्यादि सम्बन्धिन्यः प्रसिद्धाः१८ । द्वाराणि-विजयादीनि, तोरणानि - तेषामेवावयवविशेपाः १९ । नैरयिका:नारका', अजीवत्व चैपां कर्मपुद्गलाद्यपेक्षया, जीवत्वं च प्रतीतमेव, नैरयिकावासाः शान्तर पद से गृहीत हुआ है इन सब को जो जीवरूप से कहा गया है उसका कारण ऐसा है कि ये सब सूक्ष्मपृथिवीकायिक आदि जीवों से व्याप्त होते हैं तथा इनमें अजीवता तो स्वभावतः ही है वलय शब्द से पृथिवियों के वेष्टनरूष घनोदधि, धनवात और तनुवात ये सब गृहीत हुए हैं। विग्रह शब्द से लोकनाडी चक्र गृहीत हुए हैं। इन सब में जीवता सूक्ष्मपृथिवीकोयिक जीवों से व्याप्त होने के कारण कही गई है तथा अजीवता स्वभावतः कही गई है। द्वीप और समुद्र प्रसिद्ध ही हैं समुद्रजल की वृद्धि होती है वह वेला है, जम्बूद्वीप की जगति आदिरूप वेदिका होती है विजयादिक द्वार हैं, तथा इन द्वारों के जो अवयवविशेष हैं वे तोरण हैं। ये सब पूर्वोक्तरूप से ही जीव और अजीवरूप हैं । नैरथिकों में जो जीवत्व कहा गया है वह जीवाधिष्टिल होने की अपेक्षा से कहा गया है तथा अजीवत्व जो कहा गया है वह कर्म पुद्गलों से युक्त होने के कारण से कहा गया है-इसी तरह से કહેવાનું કારણ નીચે પ્રમાણે છે-તે બધાં સ્થાને સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ જીથી વ્યાપ્ત હોય છે. તથા તેમાં અજીવતા તે સ્વભાવતઃ જ હોય છે. વલય પદ દ્વારા પૃથ્વીઓના વેઇનરૂપ ઘોદવિ, ઘનવાન અને તનુવાતને ગ્રહણ કરવામાં આવેલ છે. વિગ્રહપદથી લોકનાડી ચક્ર ગ્રહીત થયેલ છે. તે બધા સૂક્ષ્મ સ્વીકાયિક જીવોથી વ્યાપ્ત હોવાથી તેઓમાં જીવતા પ્રકટ કરવામાં આવેલ છે અને અજીવતા સ્વભાવતઃ પ્રકટ કરવામાં આવેલ છે. દ્વીપ અને સમુદ્રો જાણતા હોવાથી અહીં તેમની વ્યાખ્યા આપી નથી. સમદ્રના પાણીની જે વૃદ્ધિ થાય છે તેને વેલા કહે છે. જબૂદીપની જગતિ આદિ રૂપ વેદિકા હોય છે વિજયાદિક કાર છે અને તે દ્વારના અવયવ વિશેષરૂપ તોરણે હોય છે. એ બધાં પહેલાં બતાવ્યા મુજબ જ જીવ અને અવરૂપ છે નારકમાં જે જીવત્વ પ્રકટ કરવામાં આવ્યું છે તેનું કારણ તેમની જીવયુકતતા છે અને તેઓ કર્મપતલેથી યુકત હોવાથી તેમનામાં અજીવવું પ્રકટ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે નરયિકાવામાં પણ જીવવા અને
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy