SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ सुषा टीका स्था० २ उ०३ सू० ३४ कालव्यञ्जकज्योतिष्याणांनिरूपणम् ४३७ नमात्रमुक्तम् । आदित्ययोश्च खररश्मिकत्वात्तपनमुक्तम् । ' दोकत्तिए ' इत्यादि । जम्बूद्वीपे द्वीपे द्वे कृत्तिके-कृतिकानक्षो । कृतिकाया द्वित्वं नक्षत्रापेक्षया, न तु तारकापेक्षयेति सर्वत्र वोध्यम् । एवं कृत्तिकात आर. भरणीपर्यन्तान्यष्टाविंशतिनक्षत्राणि प्रत्येक द्विसंख्यकानि विज्ञेयानि । तथैतेष कृत्तिकाद्यष्टाविंशतिनक्षत्रयुग्मानामग्नित आरभ्य यमपर्यन्ताः क्रमेणाष्टाविंशतिदवताः (युग्मानि ) सन्तीति सूत्रतोऽवसेयम् । तथा~-अङ्गारकादारभ्य भावकेतुपर्यन्तान्यष्टाशीतिहयुग्मानि सन्ति, तान्यपि सूत्रतो वोध्यानि ।। ३४ ।। मू० ३४ ॥ हैं ऐसा कहा गया है इसी तरह से आगे भी सूर्य, नक्षत्र, इनके देवता और ८८ ग्रहों के संबंध में भी जानना चाहिये ___ इस जम्बूद्वीप में दो सूर्य हैं भूतकाल में ये यहां तपे हैं, अब भी ये यहां तपते हैं और आगामीकाल में भी ये यहां तपेंगे चन्द्र का प्रकाश शीतल होता है इसलिये इसका प्रभासन कहा है और सूर्य तीक्ष्ण किरणों वाला होता है इस कारण इसका तपन कहा है जम्बूद्वीप में दो कृत्तिका नक्षत्र होते हैं नक्षत्र की अपेक्षा से ही कृत्तिका में द्वित्व कहा गया है तारक की अपेक्षा से नहीं ऐसा ही सर्वत्र समझना चाहिये इस तरह कृत्तिका से लेकर भरणि तक २८ नक्षत्र हैं वै प्रत्येक दो दो हैं, तथा कृत्तिका आदि २८ नक्षत्र युग्मों के अग्नि से लेकर यमतक क्रमशः २८ देवतायुग्म हैं-यह बात सूत्रसे ही जाननी चाहिये तथा अङ्गारक से लेकर भाव केतुतक८८ ग्रहयुग्म हैं ये भी सूत्र से ही जाननीचाहिये॥३४॥ બને ચન્દ્રમાં શાશ્વત છે, એ જ પ્રમાણે સૂર્ય, નક્ષત્ર, તેમના દેવતા અને ૮૮ ગ્રહોના સંબંધમાં પણ સમજવું જોઈએ. આ જમ્બુદ્વીપમાં બે સૂર્ય છે. ભૂતકાળમાં તેઓ અહીં તપતા હતા, વર્તમાનમાં પણ તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. ચંદ્રને પ્રકાશ શીતલ હોય છે, તેથી તેની સાથે પ્રભાસન શબ્દને પ્રપેગ કરાય છેસૂર્ય તીક્ષણ કિરણોવાળે હોય છે, તેની સાથે “તપન” પદને પ્રયોગ કરાવે છે. જંબુ દ્વીપમાં બે કૃત્તિકા નક્ષત્ર હોય છે. નક્ષત્રની અપેક્ષાએ જ કૃતિકામાં ધિત્વ પ્રકટ કરવામાં આવ્યું છે-તારાની અપેક્ષાએ દ્વિત્વ પ્રકટ કરાયુ નથી, એવું જ કથન સર્વત્ર સમજી લેવું આ રીતે કૃત્તિકાથી લઈને ભરણિ પર્યન્તના ૨૮ નક્ષત્ર છે. તે પ્રત્યેકમાં દ્વિવ ઠહેણું કરવું જોઈએ તથા કૃત્તિકા આદિ ૨૮ નક્ષત્રયુમેના અગ્નિથી લઈને યમ પર્યન્તના ક્રમશઃ ૨૮ દેવતાયુગમો છે. એ વાત સૂત્રને આધારે સમજી લેવી જોઈએ તથા અંગારક (મંગળ) થી લઈને ભાવકેતુ પર્યન્તના ૮૮ ગ્રહયુ છે, તેમને વિષે પણ સૂત્રમાંથી માહિતી મેળવી લેવી. છે સૂ. ૩૪ છે
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy