SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ४३२ स्थानातसूत्रे टोका--' जंबुढीवे दीये' इत्याधष्टादशसूत्री सुगमा । नवरम्-परमायुःउत्कृप्टमायुः अपालयन्- अनुभवन्तिस्म । एकयुगे पञ्चवर्षात्मके, एकसमयेतस्याप्येकस्मिन् समये । अर्हतां वश प्रवाहः अहवंशः, तो द्वौ भवतः, तत्रैको भरते, द्वितीयऐवते ।। सू० ३३ ॥ जो अवसर्पिणी काल का प्रथम भेद है प्रारंभ होता है इसका प्रमाण चार कोडाकोडी सागरोपम का है इममे मनुष्यों के शरीर की ऊंचाई तीन कोस होती है आयु तीन पल्योपम की होती है महाविदेहक्षेत्र में सदा अवसर्पिणी का चौथा काल ही रहता है जिसका नाम दुष्षमसुषमा है इस विदेहक्षेत्र के पूर्वमहाविदेह और अपरमहाविदेह ऐसे दो भेद हैं । हैमवत, हरि, और देवकुरु ये जंबूढीपस्थ मन्दर की दक्षिणदिशा तरफ के क्षेत्र हैं। यहां हैमक्तक्षेत्र में निरन्तर उत्सर्पिणी का चौथा और अवसर्पिणी का तीसरा काल दुप्पमसुषमा प्रवर्तता है-हरिवर्षक्षेत्र में निरन्तर उत्सर्पिणी का पांचवां काल और अवसर्पिणी का दूसरा काल सएमावतेता है देवकुरु में निरन्तर उत्सपिणी का एक ला काल और अवसर्पिणी का छट्ठा काल प्रवर्तता है । हैरण्यरत, की व्यवस्था बिलकुल हैमवत क्षेत्र के तुल्य है रख्यक वर्ष की व्यवस्था बिलकुल हरिवर्ष क्षेत्र के तुल्य है और उत्तरकुरु की व्यवस्था देवकुरु के जैसी है भरतक्षेत्र और ऐरवत क्षेत्र में ही तीर्थकर, चक्रवर्ती, बलदेव, वासुदेव ये सब છે. તે આરાના મનુષ્યના શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ જેટલી હોય છે અને આયુ ત્રણ પલ્યોપમનું હોય છે મહાવિદેહ ક્ષેત્રમાં સદા અવસર્પિણીને ચોથે આરે જ પ્રવર્તતે હોય છે, તે આરાને દુષમ સુષમાકાળ કહે છે. તે વિદેહક્ષેત્રના પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ નામના બે ભાગ છે હૈમવત, હરિ અને દેવકુરુ, એ જંબુદ્વીપના મન્દર પર્વતની દક્ષિણ દિશા તરફ આવેલાં ત્રો છે. આ હૈમવત ક્ષેત્રમાં સદા ઉત્સર્પિણને ચે અને અવસર્પિણીને ત્રીજો કાળ જ પ્રવર્તે છે, તે કાળને દુષમ સુષમાકાળ કહે છે. હરિવર્ષ ક્ષેત્રમાં સદા ઉત્સર્પિણીને પાંચમો અને અવસર્પિણીને બીજે કાળ-સુષમાં પ્રવર્તે છે. દેવકુરુમાં નિરંતર ઉત્સર્પિણીને પ્રથમકાળ અને અવસર્પિણીને છઠ્ઠો કાળ પ્રવર્તે છે. હૈરણ્યવતમાં હેમવત ક્ષેત્રને કાળ સદા પ્રવર્તે છે. રમ્યક વર્ષમાં હરિવર્ષ ક્ષેત્રના જે કાળ, અને ઉત્તર દેવકુરુને જે કાળ સદા પ્રવર્તે છે. ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રમાં જ ! તીર્થકર, ચક્રવતી, બલદેવ, અને વાસુદેવ વગેરે ૬૩ શલાકાના પુરુષે ઉત્પન્ન
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy