SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ मुभा टीका स्था० २ उ०१०८ बारम्भपरिग्रहानवयोधेन धर्माघलाभ नि० २७१ _ 'केवलनाणं' इति । द्वे स्थाने अपरिनाय आत्मा केवलं परिपूर्ण, विशुद्धं वा केवलज्ञान केवलं-मत्यादिनिरपेक्षवादसहाय, यहा-केवलं-आवरणमलामावाद् विशुद्धम् , यहा-केवलं सकलं संपूर्णम् , यद्वा-केवलम्-मजातीयद्वितीयरहितत्वा. यहां "नो केवलं उप्पाडेजा" ऐमा पाठ भी योजित कर लेना चाहिये इमका ऐसा वाच्यार्थ होता है कि आत्मा जपतक ज्ञपरिज्ञा से आरम्भ परिग्रह रूप दो स्थानों को नहीं जानकर प्रत्याख्यान परिज्ञा से उनका परित्याग नहीं कर देता है, तश्तक वह परिपूर्ण अथवा विशुद्ध केवलज्ञान को-विना मर्यादा के रूपी और अरूपी द्रव्यों को हस्तामलकवत् साक्षात् जानने वाले जान को नहीं उत्पन्न कर सकता है "केवलनाणं" में जो ज्ञान का विशेपण यह केवल पद रखा है उससे यह प्रकट किया गया है कि वह ज्ञान ऐमा होता है कि जिसमें मति आदि जानों की निरपेक्षता होने के कारण सहायता की चाहना नहीं रहती है। अथवा इस केवलज्ञान का निरोधक जो सर्ववाति प्रकृतिरूप केवलज्ञानावरण है उसका इसमें सर्वथा क्षय रहता है इसीलिये इसे विशुद्ध कहा गया है अथवा अवधिज्ञान और मनःपर्यवज्ञान जिस प्रकार द्रव्यक्षेत्रादि की मर्यादा लेकर रूपी पदार्थ को जानते हैं उस प्रकार से यह मर्यादा लेकर पदार्थों को नहीं जानता है किन्तु मर्यादा रहित होकर ही यह તે પૂર્ણરૂપે અથવા વિશદ્ધરૂપે મન:પર્યવજ્ઞાનને (મનની પર્યાયોને સાક્ષાત જાણનારા જ્ઞાનને) ઉત્પન્ન કરી શકતો નથી. महा " नो फेवल उप्पाडेजा” मा ५४ प योवले. तेना દ્વારા એ વાચ્યાર્થ થાય છે કે જયાં સુધી આત્મા સ પરિણાથી આરંભ પરિગ્રહરૂપ બે સ્થાનને જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેમને પરિત્યાગ કરતો. નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ અથવા વિશુદ્ધ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરી શકો નથી. કેઈ પણ જાતની મર્યાદા વિના રૂપી અને અરૂપી દબૅને હસ્તામલકવત્ (હાથમાં રહેલા આમળાની જેમ) સાક્ષાત જનારા જ્ઞાનને કેવળજ્ઞાન ४४. “ केवलनाण " | ५४मारे 34 विशेष तेन वा माट કરવામાં આવ્યું છે કે આ જ્ઞાન એવું હોય છે કે તેમાં મતિજ્ઞાન આદિ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી એટલે કે તે જ્ઞાનથી સહાયતાની આવશ્યકતા રહેતી નથી કેવળજ્ઞાનનું નિરોધક સર્વિઘાતિ પ્રકૃતિરૂપ જે કેવળ જ્ઞાનાવર કર્યું છે, તેને તેમાં સર્વથા ક્ષય થયેલો રહે છે, તેથી તેને વિશુદ્ધ કરવું છે અવધિજ્ઞાન અને મન પર્યવાન તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને રૂપી પદાર્થોને જાણી શકે છે, પરંતુ કેવળરામાં આવી કે મર્યાદા
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy