SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ २७० स्थानाजस्ले ___ तथा-द्वे स्थाने-आरम्भ-परिग्रहरूपे अपरिज्ञाय, आत्मा केवलेन-विशुद्धन परिपूर्णेन संयमेन-पृथिव्यादिरक्षणलक्षणेन नो संयमयति आत्मानमिति । ___ तथा-द्वे स्थाने-आरम्भ परिग्रहरूपे वस्तुनी अपरिज्ञाय-अप्रत्याख्याय च आत्मा केवलेन-विशुद्वेन, संवरेण आस्त्रवनिरोधरूपेण, नोन्नेत्र संदृणोति आसवछाराणि, इति भावः। ___ तथा द्वे स्थाने-आरम्भपरिग्रहरूपे वस्तुनी अपरिज्ञायअप्रत्याख्याय च आत्मा केवलं-परिपूर्ण सर्व-स्वविषयग्राहकम् , आभिनिवोधिक ज्ञानम्-अभि-अर्थाभिमुखः, अविपर्यरूपत्वात् नियतः, संशय भिन्नत्वात् , बोधः-वेदनम् , अभिनियोधः । स तब तक वह नौवाडसहित अब्रह्मविरमणव्रत को पालन करने के लिये समर्थ नहीं होता है इसी प्रकार से-" णो केवलेण संजमेणं संजमेज्जा, नो केवलेग संवरेगं संवरेज्जा" आत्मा जब तक ज्ञपरिज्ञा से इन आरम्भ परिग्रहरूप दो स्थानों को नहीं जान लेता है और प्रत्याख्यानपरिज्ञा से जब तक इनका परित्याग नहीं कर देता है तब तक यह परिपूर्ण संयम से पृथिव्यादि संरक्षण रूप लतरह प्रकार के संयम से अपने आप को सयलित नहीं कर पाता है इसी प्रकार से वह आत्मा ज्ञ परिज्ञा से और प्रत्याख्यानपरिज्ञा से इन दोनों स्थानों को जाने बिना और इनका त्याग किये विना आतंत्र द्वारा निरोवख्य विशुद्ध संवरको प्राप्त नहीं कर सकता है अर्थात् ऐसा आत्मा आस्रवदारको नहीं रोक सकता है। પ્રત્યાખ્યાન પરિણાથી તેમને ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે નવ વાડ સહિત અબ્રાવિરમણ વ્રતનું (બ્રહ્મચર્ય વ્રતનુ) પાલન કરવાને સમર્થ થઈ શકતો નથી. से प्रमाणे “णो केवलेण संजमेण सजमेजा, नो केवलेणं संवरेण सवरेज्जा" नयां सुधी यात्मा परिज्ञाथी मा मा भने परिय३५ બે સ્થાને ને જાણતા નથી અને પ્રત્યાખ્યાન પરિણાથી જ્યા સુધી તેમને પરિ. ત્યાગ કરતા નથી, ત્યા સુધી તે પરિપૂર્ણ (વિશુદ્ધ) સંયમથી પોતાના આત્માને સંયમિત કરી શકતો નથી. પૃથવીકાય આદિના સ રક્ષણરૂપ ૧૭ પ્રકારનો સંયમ કહ્યો છે. આરંભ અને પરિગ્રહના ત્યાગપૂર્વક જ આ સંયમની આરાધના થઈ શકે છે. એ જ પ્રમાણે જયા સુધી આત્મા જ્ઞ પરિણાથી આરંભ અને પરિ ગ્રહના સવરૂપને જાણતા નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે આસ્રવ દ્વાર નિધિરૂપ વિશુદ્ધ સવરને પ્રાપ્ત કરી શકતે નથી, એટલે કે એ આત્મા આસવારને રોકી શકતો નથી.
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy