SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ सुमा टीका मङ्गलाचरणम् (अनुष्टुव्वृत्तम्) सुधर्मस्वामिनं नत्वा, स्मृत्वा जैनीं सरस्वतीम् । स्थानाङ्गस्यसुधा व्याख्या, घासीलालेन तन्यते ॥ ५ ॥ (तनुवुद्धि हिताय ) अल्पबुद्धिवाले भव्यजीवोंके हितकी कामनासे प्रेरित होकर ( तस्य विशुद्धां व्याख्यां तनोमि ) उसकी विशुद्ध-निर्दोष व्याख्या करता हूं । श्लोकार्थ - इस श्लोक द्वारा यह प्रकट किया गया है कि भव्यजीव अपना हित गुरु की वाणी से तभी कर सकते हैं जब कि वे नयवाद को अच्छी तरह से समझने की बुद्धिवाले हों, जिस प्रकार ग्वालिनी दही में मिले हुए घृत को संथान दण्ड द्वारा नेति की मुख्यना और गौणता से निकाल लेती है, इसी प्रकार से भव्यजीव गुरु के उपदेश को अपना हित साधक तभी बना सकते हैं कि जब वे उभयनयों की विवक्षा से उसे घटित करने की क्षमता वाले हों, यदि उस कथन को वे एक ही नय के मार्ग से अपने में उतार लेते हैं तो वे उसके द्वारा अपना हित न करके उल्टे अहितकर्ता ही बनते हैं, क्यों कि एक ही नयकी मान्यतावाला प्राणी सिद्धान्तकारों की दृष्टि में मिथ्यादृष्टि कहा गया है। अतः उभयनय प्रतिपादित अर्थ किस प्रकार से मुख्य गौण करके आत्महित साधक बनाया जा सकता है यह सब व्यवस्था गणधर देवों ने अपने भुनि ( तनुबुद्धिहिताय ) अस्य शुद्धिवाना लव्यलवाना हितनी भावनाथी प्रेराने ( तस्य विशुद्धां व्याख्यां तनोमि ) तेनी विशुद्ध-निर्दोष व्यभ्या ३ छं. अर्थ- —આ લૈક દ્વારા એ વાત સમજવવામાં આવી છે કે ભવ્યજીવે ગુરુની વાણી દ્વારા પેાતાનું હિત ત્યારે જ કરી શકે છે કે જ્યારે તેઓ નયવાદને સારી રીતે સમજવાની બુદ્ધિવાળા ડાય છે. જેવી રીતે ગ્વાલિની ( ગેાવાલણ ) દહીમાં રહેલા ઘીને લેાણા દ્વારા નેતિની ( લેાણાને ખાધેલ નેતરુ) પ્રધાનતા અને ગૌણુતાથી કાઢી લે છે, એજ પ્રમાણે ભવ્યજીવા ગુરુના ઉપદેશ દ્વારા પેાતાનું હિત ત્યારે જ સાધી શકે છે કે જ્યારે તે ઉભય નચેની અપેક્ષાએ તેને ઘટાવી શકવાને સમથ હાય છે. જો તેઓ તે કથનને એક જ નયના આધારે પેાતાના જીવનમાં ઉતારી લે તે તેઓ તેના દ્વારા પાતાનું હિત કરવાને ખલે અહિંત જ કરી બેસે છે, કારણ કે એક જ નયની માન્યતાવાળી વ્યક્તિને સિદ્ધાંતકારોએ મિથ્યાદૃષ્ટિ કહેલ છે તેથી ઉભય નય પ્રતિપાદિત અને કયા પ્રકારે મુખ્ય અથવા ગૌણુ કરીને આત્મસાધક મનાવી શકાય તે સઘળી વ્યવસ્થા ગણુઘર દેવાએ પાતાના દ્વારા ગ્રથિત શામોમાં 1
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy