SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ --- स्थानास्त्रे इन्होंने अपनी रक्षा की है (ज्ञानसान्द्रम् ) केवलज्ञान ज्योति से आत्मा को आलोकित किया है-इसी कारण (मुनीन्द्रम् ) वे मुनीन्द्र बने और (अविककुमुदचन्द्रस्) भव्यरूप कुमुदों के लिये वे चन्द्ररूप हुए। श्लोकार्थ-इस श्लोक द्वारा यह प्रकट किया गया है कि आत्मा अपने निज के विकाश को कैसे कर सकता है तथा इसी आत्मविकाश के पथ पर चल कर वीरप्रभु सच्चे अर्थ में महावीर कैसे बने । आत्मविकाश की सर्वप्रथम सीढी “विगतलकलतन्द्र " पद से प्रकट की गई है-" तन्द्रा" शब्द उपलक्षण है इनसे पांच ५ प्रमादों का यहां ग्रहण हुआ है-आत्मा के पतन का कारण तन्द्रा, आलस्य-प्रमाद-असावधानता है-आत्मा के उत्थान के कारणों में आलस्य करना असावधान बने बैठे रहना यही चीज निज के विकाश को रोकने वाली होती है प्रमाद शास्त्रकारों ने यद्यपि अनेकविध कहा है। इन पर जो मोक्षाभिलाषी धीरे २ विजय प्राप्त कर लेता है-शास्त्रकार कहते हैं कि वह यहीं से अपने विकाश का प्रारंभक हो जाता है-आत्मा जब विजितप्रमाद हो जाता है तब वह क्षपक श्रेणी पर आरूढ होकर आठकों को जो कि इसके साथ इन्हीं प्रमाद मित्रों की सहायत से लगे हुए चले आ 43 भासामान मालित स्य छ भने ते २0 ४ ( मुनीन्द्रम् ) तसे भुनीन्द्र मनीन ( भविककुमुदचन्द्रम) सय ३५ मुहाने माटे यन्द्र. સમાન ગણાયા છે. શ્લોકાઈ–આ શ્લેક દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આત્મા પિતાને વિકાસ કેવી રીતે સાધી શકે છે, અને એ જ આત્મવિકાસને પંથે આગળ વધીને વીર પ્રભુ ખરા અર્થમાં મહાવીર કેવી રીતે બન્યા. આત્મવિકાસનું સર્વ પ્રથમ પાન (પગથિયું) તન્દ્રારૂપ પ્રમાદના ત્યાગને બતાવ્યું છે. “विगतसकलतन्द्रं" मा ५४थी मेरी वात प्र४८ ४२पामा मावी छे. " तन्द्रा" આ પદ દ્વારા પાંચ પ્રમાદને ગ્રહણ કરવામાં આવ્યાં છે આ તન્દ્રા (આળસ -પ્રમાદ–અસાવધાનતા) જ આત્માના પતનના કારણરૂપ બને છે. આત્માના ઉત્થાનના વિષયમાં આળસ કરવાથી અને અસાવધાન રહેવાથી આત્માને વિકાસ અટકી જાય છે. શાસ્ત્રકારોએ પ્રમાદના અનેક પ્રકાર કહ્યા છે. જે મોક્ષાભિલાષી (મુમુક્ષુ) જીવ પ્રમાદ પર ધીરે ધીરે વિજય પ્રાપ્ત કરે છે, તે ત્યારથી જ પિતાના વિકાસને પ્રારંભ કરી નાખે છે. આત્મા જ્યારે વિજિતપ્રમાદ થઈ જાય છે, ત્યારે તે ક્ષપકશ્રેણી પર આરોહણ કરીને, જે આઠકર્મો અનાદિ કાળથી એજ પ્રમાદરૂપ મિત્રોની સહાયતાથી તેના આત્માને વળગેલાં
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy