SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ १६० स्थानानसूत्रे 'तत्साधकप्रमाणाभावात् । इति यो हेतुरुपदर्शितः, स हेतुरसिद्धः, तत्साधकानुमानसद्भावात् । तथाहि-प्रकृष्टपापफलं विद्यमानभोक्तृत्वं, कर्मपालत्वात् , पुण्यकर्मफलवत् , नच विर्यड्नरा एव प्रकुष्टपापफलभोगिनः, औदारिकरारीरिणा तस्य वेदयितुमशक्यत्वात् , विशिष्टसुरजन्महेतु प्रकृष्टपुण्यफलवदिति । इति प्रथमश्चतुर्विशति दण्डकः ॥ १॥ इत्थं सामान्येन चतुर्विंशति दण्डकमुक्त्वा सम्पति विशेपतस्तमाह-एगा उत्तर-नारकों की असत्ता सिद्ध करने के लिये जो " तत्साधक प्रमाणाभावात्" ऐसा हेतु कहा गया है वह असिद्ध है क्योंकि नारकों की सत्ता का साधक अनुमान प्रमाण इस प्रकार से है-" प्रकृष्ट पापफलम् विद्यमान मोत्कृत्वं कर्मफलत्वात् पुण्यकर्मफलबत्” पुण्यकर्म के फल की तरह प्रकृष्ट पापफल विद्यमान है भोत्ता जिस का ऐसा है क्यों कि वह कर्म का फल है यहां ऐसा नहीं कहना चाहिये कि नियंञ्च और मनुष्य ही प्रकृष्ट पाप के फल के मोक्ता होते हैं क्यों कि प्रकृष्ट पाप फल औदारिक शरीर से युक्त प्राणी द्वारा वेदयितुं (वेदने के लिये) अशक्य होता है जैसे विशिष्ट सुरजन्म का हेतुभूत जो प्रकृष्ट पुण्यफल होता है वह औदारिक द्वारा वेदयितुं अशक्य होता है। इस प्रकार से यह प्रथम चतुर्विशति दण्डक है ? इस प्रकार सामान्यतः चौबीस दण्डक कहकर अब विशेष रूप સમાધાન––“નારકના અસ્તિત્વને સિદ્ધ કરવાને માટે સાધક પ્રમાણને અભાવ છે,” એમ કહેવું તે બરાબર નથી. કારણ કે નારકના અસ્તિત્વને સિદ્ધ કરનાર અનુમાન પ્રમાણ મોજૂદ છે. તે અનુમાન પ્રમાણ નીચે પ્રમાણે छ-" प्रकृष्टपापफलम् विद्यमानभोक्तृत्वं कर्मफलत्वात् पुण्यकर्म फरवत्" पुण्य કર્મના ફળની જેમ પ્રકૃણ પાપફળ પણ વિદ્યમાન ભૂતાવળું હોય છે, કારણ કે તે કમનું ફળ છે અહીં એવું ના કહેવું જોઈએ કે તિય અને મનુબે જ પ્રકૃણ પાપફળના જોક્તા હોય છે, કારણ કે પ્રકૃણ પાપફળ દારિક શરીરથી યુક્ત પ્રાણી (જીવ) દ્વારા વેદાવું તે અશક્ય હોય છે-દારિક શરીરવાળે જીવ તેનું વેદન કરી શકતું નથી જેવી રીતે પ્રકૃઇ પુણ્યફળ ઔદ્યારિક શરીર દ્વારા વેદી શકાતું નથી પણ દેવે દ્વારા જ વેદી શકાય છે, એ જ પ્રમાણે પ્રકૃણ પાપફળને ભોક્તા પણ નારક જીવ જ બને છે. આ પ્રકારનું આ ૨૪ દંડકમાંનું પહેલુ દંડક છે,
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy