SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ धाना तथापि एक जीवस्य एकदा एकविधैव क्षयक्षयोपशममात्रा भवति, अतरतज्जन्यो जघन्यायन्यतमविशिष्ट उत्थानादि रेक एव भवति, कारणमात्राधीनत्वात् कार्यमात्राया इति ॥ सु० ४४ ॥ अभ्युत्थानादिभिश्च ज्ञानादिर्मोक्षमार्गो लभ्यते, अतो ज्ञानादिकं निरूपयति मूलम्-एगे नाणे एगे दंसणे एगे चरित्ते ॥ सू०४५॥ छाया-एकं ज्ञानम् एकं दर्शनम् एकं चारित्रम् ।। मू० ४५ ॥ टीका-'एगे नाणे' इत्यादि ज्ञानम्-ज्ञायन्ते परिच्छिद्यन्ते यथावस्थितपदार्था अनेनेति ज्ञानम्-ज्ञानावरणदर्शनावरणयोः क्षयः क्षयोपशमो वा, ज्ञाति वा ज्ञानम्-ज्ञानावरणदर्शनावरणक्षय. जघन्यादि के भेद से अनेक प्रकार के होते हैं फिर भी एक जीव के एक काल में एक प्रकार के ही क्षय क्षयोपशम की मात्रा होने से तज्जन्य जघन्य उत्थान आदि में से कोई एक जघन्यादि उत्थान आदि ही होता है क्यों कि कार्यमात्र कारणमात्राका आधीन होता है । सू०४४ ॥ अभ्युत्थान आदि द्वारा ज्ञानादिरूप मोक्षमार्ग प्राप्त होता है इसलिये अब सूत्रकार ज्ञानादिक का निरूपण करते हैं 'एगे नाणे एगे दंसणे एगे चरित्ते' ॥४५॥ सूलार्थ-ज्ञान एक है दर्शन एक है चारित्र एक है। टीकार्थ-पदार्थ यथा व्यवस्थितरूप से जिसके द्वारा जाने जाते हैं उसका नाम ज्ञान है अथवा-ज्ञानावरण और दर्शनावरण का क्षय और क्षयोपशम ज्ञान है अथवा ज्ञाति-जानने रूप क्रिया का नाम ज्ञान है તે ઉત્થાન આદિ પ્રત્યેક કાયોગના જઘન્ય આદિના ભેદથી અનેક પ્રકાર પડે છે, છતાં પણ એક જીવમાં એક કાળે એક પ્રકારના જ ક્ષય અથવા પશમની માત્રા હોવાથી તેના દ્વારા જનિત જઘન્ય ઉથાન આદિમાંથી કોઈ એક જઘન્ય ઉત્થાનાદિ જ સંભવી શકે છે, કારણ કે કાર્યમાત્રા (કાર્યની માત્રા) કારણમાત્રાને આધીન હોય છે. તે ૪૪ અભ્યથાન આદિ દ્વારા જ્ઞાનાદિરૂપ મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, તેથી હવે સૂત્રકાર જ્ઞાનાદિકનું નિરૂપણ કરે છે– " एगे नाणे एगे दंसणे एगे चरित्ते" ॥ ४५ ॥ સૂત્રાર્થ-જ્ઞાન એક છે, દર્શન એક છે અને ચારિત્ર એક છે. ટીકાર્થ–પદાર્થના યથાર્થ કવરૂપને જેના દ્વારા જાણી શકાય છે, તે જ્ઞાન છે. અથવા જ્ઞાનાવરણ અને દર્શનાવરણને ક્ષય અને ક્ષપશમ જ જ્ઞાનરૂપ છે.
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy