________________
३२०
सूत्रकृताङ्गसूत्रे
गतौ यथावस्थितरूपेण ज्ञावी जीवाऽजीवो येस्ते तथाविधा भवन्ति एवम् उपलखपुण्णपात्रा' उपलब्ध पुण्यपापा, उपलध्ये परमार्थतो ज्ञाते पुस्ते तथाविधा:, तथा 'आतच-परवेयाणिश्राकिरियादिगरणवमोकखकुतला' आखव संदरवेदना निर्जराक्रियाऽधिकरणवन्धमोक्षकुशलाः, तत्र भवः साति-प्रविशति अष्टविधं कर्मसलिलं येन आत्मनरसिस आसः- विरावाय योगरूपः, संवरः - संत्रियते-निरुद्रने कर्म येन परिणामेन स तथा समिति गुप्तिभिरात्मसर सि आसवत्कर्यसलिलानां स्वगनगिल्वः' वेदना-मसिदेव, निर्जरा - निर्जरणम् - कर्मणां जीवनदेशेनः परिशदनम्, क्रि:- कायिकवादिकाः, अधिकरणम्, अधिक्रियते नरकगतियोग्यतापन्नः प्राप्यते आता येन वत् आत्माधिकरणं द्रव्यतः खड्गयन्त्रादि, भावतः क्रोवादि । चन्वः- जीवस्य कर्महल
रूप से ज्ञाता होते हैं । पुण्य-पाप के स्वरूप के जानकार होते है, आस्रव, संवर, निर्जरा, क्रिया, अधिकरण, बंध और मोक्ष के ज्ञान में कुशल होते हैं । जिसके द्वारा आत्मा रूपी सरोवर में कर्मही जय आता है, उसे आस्रव कहते हैं । मिवाल, अविरति, प्रमाद, कपाय और योग आस्रव हैं । जिस परिमाण के द्वारा आस्रव का निरोध होता है, वह समिति, गुप्ति आदिरूप परिणाम संवा कहलाता है। तात्पर्य यह है कि आते हुए कर्म रूपी जल का रुक जाना संवर है । आहम प्रदेशों से बद्ध कर्मों का देश से हटना निर्जरा है । कायिकी आदि पच्चीस प्रकार की सावदूय प्रवृत्ति को क्रिया कहते हैं। जिसके कारण आत्मा नरक या तिगति का अधिकारी बनना है, वह अधिकरण कहलाता है | अधिकरण के दो भेद हैं । द्रव्य से खड्ग या यंत्र आदि
જાણનારા હાય છે. પુણ્ય પાપના સ્વરૂપને જાણવા વાળા હોય છે આસવ, સવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, મધ અને મેક્ષના જ્ઞાનમાં કુશળ ડાય છે. જેના દ્વારા આત્મારૂપી સરેાવરમાં કરૂપી જળ આવે છે, તેને આસ્રવ કહેવાય છે. જે પરિણામ દ્વારા આસવના નિરાય થાય છે તે સમિતિ, ગુપ્તિ વિગેરે રૂપ પરિણામ સવર કહેવાય છે તાપ એ છે કેઆવતા એવા કર્મ રૂપી જળનુ કાઈ જવું તે સવર છે. આત્મ પ્રદેશે થી મૃદ્ધ તે કર્મોનુ' દેશથી હટવું તે નિર્જરા છે. કાયિકી વિગેરે પચ્ચીસ પ્રકારની સાવધ પ્રવૃત્તિને ક્રિયા કહે છે જેના કારણે આત્મા નરક અથવા તિય ચ ગતિના અધિકારી અને છે, તે અધિકરણ કહેવાય છે. અધિકરણના બે ભેદ છે. દ્રવ્યથી ખડૂગ અથવા' ચત્ર વિગેરે અને ભાવથી કોષ વિગેરે અધિકરણ