SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ सत्र -१५४ ' सूत्रकृतामो ध्ययने द्वादशक्रियास्थानेन वन्धनं त्रयोदशक्रियास्थानेन मोक्षो भविष्यतीति - पतिपादयिष्यति । यद्यपि बन्धनमुक्तिकारयोः चर्चापागपि संवृना, तथापिसंक्षेपेण प्रकृतां तां विस्तरेण प्रस्तोष्यतीति महद्वैशिष्टयम् । यः पुरुषः स्वकीय कर्माणि 'सपयितुमिच्छति-स प्रथमतो द्वादशप्रकारकक्रियास्थानं जानीयात् । तदनु क्रियां परित्यज्य कर्मबन्धनं श्लथयन् मोक्षभाक् स्यात्, अनेन प्रकारेण इहाऽध्ययने द्वादशक्रियास्थानानां वर्णनं करिष्यते । अत एतस्याऽध्ययनस्य क्रियास्थानाऽध्ययनमिति नाम भवति। गमनच नादिव्यापार एव क्रियाशब्दार्थों अध्ययन प्रारंभ किया जाता है। इस अध्ययन में यारह स्थानों से चमधन और तेरह क्रिया स्था, से मोक्ष होता है, यह प्रतिपादन किया जायगा। यद्यपि बन्ध और मोक्ष के कारणों की चर्चा पहले भी हो चुकी है किन्तु वह संक्षेप से हुई है। यहां वह विस्तार पूर्वक की जाएगी। यह इस अध्ययन की विशेषता है । । जो पुरुष अपने कर्मों का क्षय करना चाहता है, उसे सर्व प्रथम बारह क्रिया स्थानों को जान लेना चाहिए। तत्पश्चात् वह उनको परित्याग करके कर्मान्ध को शिथिल करता हुआ मोक्ष का भागी होता है। इस कारण इस अध्ययन में बारह क्रिगास्थानों का वर्णन किया जाएगा। इसीलिए इम अध्ययन को 'क्रियास्थानाध्ययन' नाम दिया गया है। ...चलना-फिरना आदि व्यापार ही क्रिया' शब्द का अर्थ है। क्रिया પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનમાં બાર ક્રિયા રથાનેથી બન્ધન અને તેર ક્રિયા સ્થાનેથી મોક્ષ થાય છે, આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે. જે કે બંધ અને મોક્ષના કારણેની ચર્ચા પહેલાં પણ થઈ ચુકી છે, પરંતુ તે સંક્ષેપથી થઈ છે, અહિયાં વિસ્તાર પૂર્વક કરવામાં આવશે. એ આ અધ્યયનનું વિશિષ્ટ પણું છે. " જે પુરૂષ પોતાના કર્મોને ક્ષય કરવાની ઈચ્છા રાખે છે, તેમાં સૌથી પહેલાં બાર ક્રિયા સ્થાનને જાણી લેવા જોઈએ. તે પછી તે એને પરિત્યાગ કરીને કમબન્ધનને શિથિલ (ઢીલું) બનાવતા થકા મે ક્ષના ભાગી થાય છે. આ કારણથી આ અધ્યયનમાં બાર કિયા સ્થાનેનું વર્ણન કરવામાં આવશે. તેથી જ આ અધ્યયનને “ક્રિયાસ્થાન,ધ્યયન” એ નામ આપવામાં આવેલ છે. ચાલવું ફરવું વિગેરે વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ એજ ક્રિયા શબ્દને
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy