SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રૂર सूत्रकृताङ्गसूत्रे (अलाउगं) अलवुकम् (कुमारछत्ति) कुमारोऽयमिति मत्ता पचेत् (स पाणिवण) स पुरुषः प्राणिन (लिप्पर) लिप्यते इति (अहं) अस्माकं मतमिति ॥२६॥ टीका - गोशालकं निराकृत्य भगवन्तं वन्दितुं गच्छतस्तस्य आर्द्रकस्य मार्गे शाक्येन साकं वार्त्तालापो जातः, शाक्य एवमवादीत् भोः ! सत्यं भवता गोशालक खण्डितम् तत्सर्वं श्रुतम् न भवति किमपि बाह्यानुष्ठानेन, किन्तु अन्तरे अनुठानमेव कर्मबन्ध कारणमिति स्वसिद्धान्तं श्रावयति, शाक्य आक तदेव दर्शयति- 'के' कश्चित् 'पुरिसे' पुरुषः विभागपिंडीमवि' पिण्याकपिण्डमपि - पिण्याक : - खल स्तस्य सकलमचेतनमपि कदाचित् कश्चिद् म्लेच्छदेशं गतः स तत्र म्लेच्छभयात् संभ्रमेण पलायमानः स्वसमीपस्थखलपिण्डं वस्त्रेण वेष्टयित्वा तत्र परित्यक्तवान् पश्चात्तत्र समागतेन म्लेच्छेन वस्त्रवेष्टितखलपिण्डकं दृष्ट्वा गृहीपुरुष है' ऐसा सोच कर पकावे अथवा तूं बे को कुमार (बालक) समझकर पकावे तो हमारे मत के अनुसार वह जीववध से लिप्स होता है | २६| टीकार्थ- गोशालक को परास्त करके आर्द्रक मुनि भगवान् को चन्दना करने के लिए आगे चले तो शाक्य के साथ उनका वार्त्तालाप (संवाद) हुआ। शाक्य इस प्रकार कहने लगा- आपने गोशालक के मत का निराकरण किया है, वह सब मैंने सुना है । आपने यह अच्छा ही किया । वास्तव में बाह्य अनुष्ठान (क्रियाकाण्ड) से कुछ भी नहीं होता, आन्तरिक क्रिया ही कर्मबन्ध का कारण है । शाक्य अपने इस सिद्धान्त का आर्द्रक के सामने प्रतिपादन करता है - कोई आदमी म्ले. च्छदेश में गया। वहां म्लेच्छों के भय से जल्दी जल्दी दौडना हुआ अपने पास में स्थित अचेतन खलपिण्ड को वस्त्र से आच्छादित करके વિચારીને રાંધે અથવા તુખડાને (ભાલક) સમજીને રાધે તા- અમારા મત પ્રમાણે તે છત્ર વધથી લિપ્ત થાય છે રા ટીકાથ~~~ગોશાલકને પરાજીત કરીને આદ્રક મુનિ ભગવાનને વંદના કરવા માટે આગળ ચાલ્યા તા શાકયાની સાથે તેઓના વાર્તાલાપ (સંવાદ) થયા, શાકયા આ પ્રમાણે કહેવા લાગ્યા. આપે ગોશાલકના મતનું ખંડન કરેલ છે, તે સઘળું કથન અમે સાંભળેલ છે. આપે આ સારૂં જ કરેલ છે. વાસ્તવમાં માહ્ય અનુષ્ઠાન (ક્રિયાકાંડ) થી કઈ પણુ લાભ થતા નથી. આંતરિક ક્રિયા જ ક`બંધનુ કારણ છે. શાક્ય પેાતાના સિદ્ધાંતનુ પ્રતિપાદન આદ્રક મુનિની સામે કરતાં કહે છે કે-કાઇ પુરૂષ મ્લેચ્છ દેશમાં ગયેલ હાય, ત્યાં મ્લેચ્છાના ડરથી જલ્દી જલ્દી દોડતા દોડતા પેાતાની પાંસે રહેલ અચેતન ખપિડને વજ્રથી ઢાંકીને ત્યાં મૂકી ગયા, તે પછી મ્લેચ્છ ત્યાં પહેાંચ્યા તેણે
SR No.009306
Book TitleSutrakrutanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages791
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy