SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ .... . _......... सूत्रछताङ्गसूत्र केचन कचन विशिष्टवाचो भूत्वा म्रियन्ते । तथा-परे णरा' परे नराः 'पंचसिहा कुमारा' पंचशिखा कुमाराः । केचनाऽकृतशिखाकर्माण एवं म्रियन्ते, केचन पुनः कौमारमासाद्य नियन्ते 'जुवाणगा' युवान एव केचन म्रियन्ते। मज्झिम' मध्यमाः-अवयस्का एवं मृत्युशरणमाविशन्ति । 'थेरगा य' स्थविराश्च केचन प्राप्य वृद्धावस्थां विविधरोगेण मरणमुपयान्ति । तस्मादेवं सर्वास्वप्यवस्थासु षड्जीवनिकायविराधकाः 'आउक्खए' आयुषः क्षये 'पलीणा' प्रलीनाः-विविधव्याधिमस्ताः वयंति' त्यजन्ति देहं त्यजन्ति नियन्ते विविधदुःख ज्वालाज्वलिताः भवन्ति। अथवा-प्रलीना; व्याधिग्रस्ताः सन्तः आयुस्त्यजन्ति । ऐवमेव परेपि पडूजीवनिकायविराधका विविधदुःखदावाग्निदग्धा अनियतायुमांजो भवन्तीति ॥१०॥ मूलम्-संबुज्झहा जंतवो माणुसत्तं देटुंभयं बालिसेणं अलंभो। एगत दुक्खे जरिए व लोए सैकम्मुणा विपरिया सुवेइ॥११॥ __ करना प्रारंभ करते ही मर जाते हैं कोई पंचशिखा कुमार अवस्था में "अर्थात् चुडाकर्म संस्कार होने से पहिले मर जाते हैं कोई युवावस्था में -मरते हैं, कोई प्रौढ होकर मरते हैं कोई वृद्धावस्था में विविध व्याधियों के शिकार होकर मरते हैं । इस प्रकार वनस्पतिक्षाय के जीवों की "हिंसा करनेवाले सभी अवस्थाओं में मरते हैं। वे विविध प्रकार के दुःखों "को ज्वालाओं में जलते हैं। इसी प्रकार छहों जीवनिकायों के विराधकों के विषय में जानना चाहिए अर्थात् वे भी अल्पायु एवं अनियतायु होकर मृत्यु को प्राप्त होते हैं ॥१०॥ - -- '' બલવાની) અવસ્થામાં જ મરણ પામે છે અથવા સ્પષ્ટ બોલવાની અવસ્થાને પ્રારંભ થતાં જ મરણ પામે છે. કોઈ પંચશીખ કુમારાવસ્થામાં જ એટલે કે બાળ મેવાળા લેવરાવ્યા પહેલાં જ મરણ પામે છે. કેઈ યુવાવસ્થામાં જ મરણ ન પામે છે, કેઈપ્રૌઢ અવસ્થામાં મરે છે અને કેાઈ વિવિધ વ્યાધિઓને શિકાર બનીને વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે. આ પ્રકારે વનસ્પતિકાયના જીવોની હિંસા ૧ કરનાર સઘળી અવસ્થામાં મરે છે. તેઓ વિવિધ પ્રકારનાં દુઃખોની જ્વાળામાં બન્યા કરે છે આ પ્રકારનું કથન છએ જવનિકાના વિરાધના વિશે પણ સમજવું જોઈએ. એટલે કે તે જીવોની હિંસા કરનારા લેકે પણ અપાયુ હોય છે અને અનિયત ઉમરે કે અકાળે મૃત્યુને ભેટનારા હોય છે. જે ૧૦ છે
SR No.009304
Book TitleSutrakrutanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages730
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy